Site icon News Continuous Bureau | Mumbai

નોર્ધન એલાયન્સનું મોટું એલાન : ‘તાલિબાન સરકાર ગેરમાન્ય, અમે અમારી સરકારની ઘોષણા કરીશું’ 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર 

અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાને ભલે સરકાર બનાવી લીધી હોય પરંતુ પંજશીર પ્રાંતના યોદ્ધાઓએ હાર નથી માની. 

નેશનલ રેજિસ્ટેન્સ ફ્રંટ (NRF) જે નોર્ધન એલાયન્સ તરીકે પણ ઓળખાય છે તેની આગેવાની અહમદ મસૂદ કરી રહ્યા છે. 

તાલિબાને મંગળવારે રાતે પોતાની નવી કેબિનેટની જાહેરાત કરી હતી. તે અંગે પ્રતિક્રિયા આપતા અહમદ મસૂદે જાહેરાત કરી છે કે, તે લોકો અફઘાનિસ્તાનમાં સમાંતર સરકાર ચલાવશે. 

આ માટે હાલ નેતાઓ સાથે વિચાર-વિમર્શ પણ ચાલી રહ્યો છે.

પંજશીર અફઘાનિસ્તાનનું એકમાત્ર એવું પ્રાંત છે જ્યાં તાલિબાન સંપૂર્ણપણે કબજો જમાવી શક્યું નથી . 

ઉલ્લેખનીય છે કે તાલિબાને જે સરકારની રચના કરી છે તેમાં આતંકવાદીઓની ભરમાર છે. તેમાં કોઈક તસ્કરી માટે પ્રતિબંધિત છે તો કોઈના માથે 73 કરોડનું ઈનામ રાખવામાં આવેલું છે. સાથે જ તાલિબાને 33 મંત્રીઓવાળી કેબિનેટમાં એક પણ મહિલાને સ્થાન નથી આપ્યું.

ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ આ રાજ્યના ગવર્નર એ આપ્યું રાજીનામું, UPમાં ચૂંટણી લડવાની અટકળો તેજ ; જાણો વિગતે

India UAE Strategic Oil Reserve Deal ભારત અને UAE ની ઐતિહાસિક જુગલબંધી ભારતમાં જમીનદસ્ત ભંડારમાં 3 કરોડ બેરલ ક્રૂડ ઓઈલનો સંગ્રહ થશે!
Attack on MT Jalveer અમેરિકાઈરાન સંઘર્ષનું ફરી ભારતીય જહાજ બન્યું નિશાન, ‘MT જલવીર’ પર હુમલો; 20 નાવિકો હતા સવાર
India Bangladesh Border Tension ભારતબાંગ્લાદેશ બોર્ડર પર તણાવ, ‘નો મેન્સ લેન્ડ’માં ફસાયો યુવક; BSF અને BGB વચ્ચે તીખી તકરાર
Indian Sailors Death in Oman Attack ઓમાનમાં અમેરિકાના હુમલા બાદ ગુમ થયેલા 3 ભારતીયોનું મોત
Exit mobile version