Site icon

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનનું સૌથી મોટું એલાન, ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા કર્યો મોટો નિર્ણય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,  

મુંબઈ, 05 માર્ચ, 2022,  

Join Our WhatsApp Community

શનિવાર,

રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં 10 દિવસથી ચાલતા આ યુદ્ધ વચ્ચે રશિયાએ સૌથી મોટો નિર્ણય લીધો છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ રશિયાએ યુક્રેનમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે.

રશિયાએ તેના નાગરિકોને સલામત કોરિડોર આપવાનું નક્કી કર્યું હોવાથી આ નિર્ણય આવ્યો છે. 

રશિયાનું કહેવું છે કે યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે.

રશિયા યુક્રેન યુદ્વ વચ્ચે પુતિનની ડિજિટલ 'એરસ્ટ્રાઈક', ફેક ન્યૂઝના કડક કાયદા પર પણ કર્યા હસ્તાક્ષર, આ પ્લેટફોર્મ્સ મુક્યો પ્રતિબંધ

US India Tariff Deal: ભારતીય નિકાસકારોની લોટરી લાગી! ટ્રમ્પે ટેરિફ ઘટાડીને 10% કરી, અમેરિકામાં મેડ-ઈન-ઈન્ડિયા વસ્તુઓ વેચવી હવે થશે સસ્તી..
PM Modi Israel Visit: ડ્રેગન અને પાકિસ્તાનની ઊંઘ ઉડશે! ઇઝરાયેલ સાથે અત્યાધુનિક લેઝર ટેકનોલોજીનો સોદો કરશે ભારત; પીએમ મોદીનો માસ્ટરપ્લાન
Viral Video: ‘બોર્ડ ઓફ પીસ’ માં ડ્રામા! ટ્રમ્પના ઈશારે શહબાઝ શરીફની એક્શન કેમેરામાં કેદ, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપ..
Donald Trump: શું ટ્રમ્પના કારણે અટક્યું હતું ભારત-પાકિસ્તાનનું મહાયુદ્ધ? ૨૦૦% ટેરિફની ધમકી અને ૧૧ જેટ તોડી પડાયાના દાવા પાછળનું શું છે સત્ય?.
Exit mobile version