રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની હત્યાની ફિરાકમાં છે રૂસ, આટલા આતંકીઓ મોકલી દીધા, યુક્રેની રાષ્ટ્રપતિના દાવાથી ખળભળાટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,

Join Our WhatsApp Community

સોમવાર,

યુક્રેન રશિયા યુદ્ધનો પાંચમો દિવસ છે અને રશિયન સૈનિકો દ્વારા આક્રમણ યથાવત છે 

આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિએ ઝેલેન્સ્કીએ રશિયા પર મોટો આક્ષેપ લગાવતા કહ્યુ છે કે, રશિયા તેમની હત્યા કરવા માંગે છે

એટલું જ નહીં 400 જેટલા આતંકીઓને કીવ પણ મોકલ્યાનો દાવો યુક્રેનના રાષ્ટ્રપતિએ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ તેમણે પોતાને રશિયાને પહેલું નિશાન ગણાવ્યું છે.

ભીષણ યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન, કહ્યું- આગામી આટલા કલાક ખૂબ જ પડકારજનક…

India-Bangladesh tensions: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી ગરમાવો: ઢાકામાં ભારતીય હાઈકમિશનરને મળી ધમકી, ભારતે બાંગ્લાદેશના દૂતના પાઠવ્યું તેડું
PM Narendra Modi: ઇથોપિયાની સંસદમાં ગુંજ્યો ભારતનો અવાજ: PM મોદીએ જીત્યા દિલ, કહ્યું- ‘હું દોસ્તી અને ભાઈચારાનો સંદેશ લાવ્યો છું’.
PM Narendra Modi Ethiopia visit: ભારત-ઇથોપિયા મૈત્રીનો નવો યુગ! PM મોદીની મુલાકાતમાં 8 મોટા કરાર, હવે બંને દેશો બન્યા ‘વ્યૂહાત્મક ભાગીદાર
Donald Trump: અમેરિકાના વિઝા મેળવવા હવે લોઢાના ચણા ચાવવા જેવું! ટ્રમ્પે 5 દેશો પર લગાવ્યો ટ્રાવેલ બેન, અન્ય દેશો પર કડક પ્રતિબંધો.
Exit mobile version