Site icon News Continuous Bureau | Mumbai

શ્રીલંકામાં PMના રાજીનામા બાદ પણ હિંસા ચાલુ, સાંસદ સહિત આટલા લોકોના મોત; મંત્રીનું ઘર સળગ્યું

News Continuous Bureau | Mumbai

શ્રીલંકામાં અત્યંત ખરાબ આર્થિક સ્થિતિને કારણે ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ છે.

Join Our WhatsApp Channel

પીએમ મહિન્દા રાજપક્ષે રાજીનામાં બાદ દરેક જગ્યાએ હિંસક ઘટનાઓ બની રહી છે.

સરકાર વિરોધી હિંસામાં અત્યાર સુધીમાં સાંસદ સહિત 5 લોકોના મોત થયા છે.

સામાન્ય લોકોએ શાસક પક્ષના સાંસદો અને મંત્રીઓ ઉપરાંત અન્ય નેતાઓ પર પ્રહારો શરૂ કર્યા હતા.

ભીડથી બચવા માટે એક સાંસદે કથિત રીતે આત્મહત્યા કરી હતી, જ્યારે બે મંત્રીઓના ઘરોને સળગાવી દેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સોમવારે જ શ્રીલંકાના પીએમ મહિન્દા રાજપક્ષેએ ભારે દબાણ બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 

આ સમાચાર પણ વાંચો : તાલિબાની સરકારનો અસલી ચહેરો આવ્યો સામે, મહિલા માટે જાહેર કર્યું આ હુકમનામું; જાણો વિગતે 

Pakistan double game Iran arms supply પાકિસ્તાનનો મિત્ર ઈરાન સાથે ‘ડબલ ગેમ’, દુશ્મનોને વેચી નાખ્યા હથિયારો
Gulf war spreads to Africa ખાડીયુદ્ધની જ્વાળાઓ આફ્રિકા સુધી પહોંચી, ઇજિપ્તમાં મોટો ડ્રોન હુમલો; બે માલવાહક જહાજોને વ્યાપક નુકસાન
Pakistan cockroach uprising warning પાકિસ્તાનમાં ‘કોકરોચ વિદ્રોહ’નો ડર? ‘આ કોકરોચ સાથે આવી જાય, તો બધું પલટી શકે છે…’
China Xi Jinping visit India ગલવાન ઘાટીની અથડામણ બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પહેલીવાર કરશે ભારતની મુલાકાત; ડ્રેગનના સર્વોચ્ચ નેતાના આગમનની તૈયારીઓ શરૂ
Exit mobile version