Site icon News Continuous Bureau | Mumbai

શ્રીલંકામાં PMના રાજીનામા બાદ પણ હિંસા ચાલુ, સાંસદ સહિત આટલા લોકોના મોત; મંત્રીનું ઘર સળગ્યું

News Continuous Bureau | Mumbai

શ્રીલંકામાં અત્યંત ખરાબ આર્થિક સ્થિતિને કારણે ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ છે.

Join Our WhatsApp Channel

પીએમ મહિન્દા રાજપક્ષે રાજીનામાં બાદ દરેક જગ્યાએ હિંસક ઘટનાઓ બની રહી છે.

સરકાર વિરોધી હિંસામાં અત્યાર સુધીમાં સાંસદ સહિત 5 લોકોના મોત થયા છે.

સામાન્ય લોકોએ શાસક પક્ષના સાંસદો અને મંત્રીઓ ઉપરાંત અન્ય નેતાઓ પર પ્રહારો શરૂ કર્યા હતા.

ભીડથી બચવા માટે એક સાંસદે કથિત રીતે આત્મહત્યા કરી હતી, જ્યારે બે મંત્રીઓના ઘરોને સળગાવી દેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સોમવારે જ શ્રીલંકાના પીએમ મહિન્દા રાજપક્ષેએ ભારે દબાણ બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 

આ સમાચાર પણ વાંચો : તાલિબાની સરકારનો અસલી ચહેરો આવ્યો સામે, મહિલા માટે જાહેર કર્યું આ હુકમનામું; જાણો વિગતે 

Space Warfare Escalation અંતરિક્ષમાં યુદ્ધના ભણકારા અમેરિકાએ પૃથ્વીની કક્ષામાં હથિયાર તૈનાત કરતાં રશિયા અને ચીન હાઈ એલર્ટ પર
Nuclear Weapon કોની પાસે કેટલા પરમાણુ હથિયાર, ટોચ પર કોણ અને ભારત ક્યાં? સિપ્રીના તાજા અહેવાલમાં મોટો ખુલાસો
Pakistani Politician Viral English Speech ‘ઇંગ્લિશનું આવું કત્લેઆમ…’ પાકિસ્તાની ધારાસભ્યનું અંગ્રેજી સાંભળી લોકો હસીહસીને થયા લોટપોટ, તમે જોયો કે નહીં આ વાયરલ વીડિયો?
Saudi Arabia Houthi Attacks સાઉદી અરેબિયા પર હૂતી વિદ્રોહીઓનો મોટો હુમલો ૬ શહેરોમાં હાઈ એલર્ટ, ઓઈલ પાઈપલાઈન બંધ થતાં ઊર્જા સંકટ ઘેરાયું
Exit mobile version