Site icon

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે ફોન પર વાત થઈ. જાણો ભારતનો સંદેશ. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,         

Join Our WhatsApp Community

શુક્રવાર

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વ્લાદીમીર પુતીન વચ્ચે ફોન પર ચર્ચા થઈ છે. 

આ ચર્ચા આશરે 25 મિનિટ ચાલી. તેમજ ભારતે યુદ્ધ સંદર્ભે કહ્યું કે યુદ્ધએ વિકલ્પ નથી. ચર્ચાથી વિવાદનો ઉકેલ આવવો જોઈએ. 

ભારતે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા પર ભાર મૂક્યો. 

ચર્ચાના અંતે બંને દેશો અનેક મુદ્દે સહમત થયા હતાં.

કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકર, POCSO એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો કેસ; જાણો શું છે સમગ્ર મામલો
 

H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Exit mobile version