Site icon News Continuous Bureau | Mumbai

નીરવ મોદી બાદ હવે મેહુલ ચોકસી પણ ખરેખર ફસાયો. એન્ટિગુઆ એ લીધું આ આકરુ પગલું.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

01 માર્ચ 2021

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ છેલ્લા લાંબા સમયથી ભારતમાં થી ભાગી ગયેલા મેહુલ ચોકસી ને ફરી એકવાર ભારત લાવવા પ્રયત્ન કરી રહી છે. આ માટે ભારતે એન્ટિગુઆ ને અરજી કરી હતી કે તેઓ મેહુલ ચોકસી નું નાગરિકત્વ રદ કરે. હવે આ સંદર્ભે એક મોટા સમાચાર એન્ટિગુઆ તેમજ બાર્બુડા તરફથી પ્રાપ્ત થયા છે. મળતા સમાચાર મુજબ મેહુલ ચોકસી ની નાગરિકતા રદ કરવા સંદર્ભે ત્યાંની સરકારે કામ શરૂ કરી દીધું છે. મેહુલ ચોકસી પર આરોપ છે કે તેણે નીરવ મોદી સાથે મળીને પંજાબ નેશનલ બેંક નું ફુલેકુ કરી દેશ છોડીને નાસી છૂટ્યા.

હવે નીરવ મોદી ની વિરુદ્ધમાં પણ ગાળિયો મજબૂત થયો છે ત્યારે બીજી તરફ મેહુલ ચોકસી પણ ફસાય એટલું નક્કી છે.

BIMCO Alert on Hormuz Strait શાંતિ સમજૂતી છતાં હોર્મુઝ સ્ટ્રેટમાં જોખમ યથાવત, BIMCO એ જારી કર્યો એલર્ટ
US Iran Peace Deal શાંતિ સમજૂતી તો થઇ, પણ શું ઈરાનને મળશે 25 અબજ ડોલરનું ફ્રીઝ ફંડ? અમેરિકાના ‘પેફોરપર્ફોર્મન્સ’ મોડેલથી વધ્યું સસ્પેન્સ
US Iran Peace Deal વૈશ્વિક મોરચે શાંતિ, ભારતીય બજારમાં રાહતની આશા, પેટ્રોલ અને એલપીજી અંગે સરકારનું આવ્યું મોટું અપડેટ
Iran’s Diplomatic Outreach અમેરિકા સાથે શાંતિ સમજૂતી બાદ ઈરાને તુર્કી, ઈરાક અને ઈજિપ્ત સાથે કરી વાતચીત, ટ્રમ્પ સમક્ષ મૂકેલી શરતો જાહેર
Exit mobile version