Site icon News Continuous Bureau | Mumbai

નીરવ મોદી બાદ હવે મેહુલ ચોકસી પણ ખરેખર ફસાયો. એન્ટિગુઆ એ લીધું આ આકરુ પગલું.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

01 માર્ચ 2021

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ છેલ્લા લાંબા સમયથી ભારતમાં થી ભાગી ગયેલા મેહુલ ચોકસી ને ફરી એકવાર ભારત લાવવા પ્રયત્ન કરી રહી છે. આ માટે ભારતે એન્ટિગુઆ ને અરજી કરી હતી કે તેઓ મેહુલ ચોકસી નું નાગરિકત્વ રદ કરે. હવે આ સંદર્ભે એક મોટા સમાચાર એન્ટિગુઆ તેમજ બાર્બુડા તરફથી પ્રાપ્ત થયા છે. મળતા સમાચાર મુજબ મેહુલ ચોકસી ની નાગરિકતા રદ કરવા સંદર્ભે ત્યાંની સરકારે કામ શરૂ કરી દીધું છે. મેહુલ ચોકસી પર આરોપ છે કે તેણે નીરવ મોદી સાથે મળીને પંજાબ નેશનલ બેંક નું ફુલેકુ કરી દેશ છોડીને નાસી છૂટ્યા.

હવે નીરવ મોદી ની વિરુદ્ધમાં પણ ગાળિયો મજબૂત થયો છે ત્યારે બીજી તરફ મેહુલ ચોકસી પણ ફસાય એટલું નક્કી છે.

Indian Navy Strategy। ભારતનો ચીનને ઈતિહાસનો સૌથી મોટો દાવ ‘સુન્ડા સામુદ્રધુની’ પર નજર, ડ્રેગનની વધતી ચિંતા
West Asia Crisis। હોર્મુઝના સંકટનો પનામા નહેરને ફાયદો જહાજ દીઠ ૪૦ લાખ ડોલર સુધી પહોંચ્યો ટ્રાન્ઝિટ ચાર્જ
IranUS Tensions। ઈરાનનો સ્પષ્ટ ઈનકાર ઈસ્લામાબાદમાં અમેરિકા સાથે કોઈ સીધી વાતચીત નહીં થાય
US Gulf Strategy। યુદ્ધની વચ્ચે અમેરિકાની નવી ચાલ ગલ્ફ દેશોના પુનઃનિર્માણના પ્રોજેક્ટ્સમાંથી અબજો ડોલરની કમાણીનો પ્લાન
Exit mobile version