Site icon News Continuous Bureau | Mumbai

તો શું આતંકવાદી હુમલાથી મુન્દ્રા પોર્ટ માંડ માંડ બચ્યું ??જાણો ઇઝરાયેલી જહાજ પર શું થયું.

ગત મહિને ઇઝરાયલ નાએક cargo ship પર મધદરિયે હુમલો થયો હતો.એવું માનવામાં આવે છે કે એ હુમલો ઈરાન દ્વારા થયો હતો. શુક્રવારે ફરીથી ઇઝરાયેલી જહાજ પર હુમલાની બીજી ઘટના બની છે.


    ઇઝરાયેલનુ એમટી લોરી નામનું શીપ મિસાઈલ થી ઘાયલ થઈને શુક્રવારે મોડી રાત્રે મુન્દ્રા બંદરે આવી પહોંચ્યું છે. એમ ટી લોરી ઇઝરાયેલ ની XT મેનેજમેન્ટ કંપની નું છે.કાર્ગો ભરીને આ શિપ તાંઝાનિયા થી મુન્દ્રા તરફ આવી રહ્યું હતું. ત્યાં જ મધદરિયે બે નાની મિસાઈલ થી શિપ પર હુમલો કરવામાં આવ્યો હતો.જેના કારણે શિપમાં અફરાતફરી મચી ગઇ અને એન્જિન ના ભાગમાં ભારે નુકસાન થયું હતું. જો કે હુમલામાં બાદ પણ શિપ પોર્ટ પર સફળતાપૂર્વક પહોંચ્યું હતું. આ સમગ્ર ઘટનામાં જોવા જેવી બાબત એ છે કે જો ઇઝરાયેલી શીપ મુન્દ્રા પોર્ટ ની વધારે નજીક હોત તો મુદ્રા પોર્ટ પર લાંગરવામાં આવેલા બીજા જહાજોને અથવા મુન્દ્રા પોર્ટ ને પણ નુકસાન થઇ શકત.
      ઉલ્લેખનીય છે કે,અરબી સમુદ્રના જળમાર્ગમાં હુમલાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ઇઝરાયેલી જહાજ પર થયેલા હુમલાથી એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને હુમલો કોણે કરાવ્યો તેની તપાસ  કરશે.

Join Our WhatsApp Community
India Russia Oil Deal :ભારતની મદદે આવ્યું રશિયા પુતિને કરી અત્યંત મોટી જાહેરાત, રશિયાની ઓફરથી દુનિયા ચોંકી!
US Iran War Threat: વાતચીતના ટેબલ પર આવતા પહેલા જ તણાવ વધ્યો ઈરાનની ‘મિસાઈલ ચેતવણી’ થી અમેરિકા સ્તબ્ધ, શું યુદ્ધમાં ફેરવાશે આ વિવાદ?
US Iran Conflict ટ્રમ્પના ‘શાંતિ દૂત’ બની પાકિસ્તાની સેના પ્રમુખ પહોંચ્યા ઈરાન! શું અમેરિકાનો પ્રસ્તાવ સ્વીકારશે તેહરાન? દુનિયાભરમાં ચર્ચા તેજ
Oil Crisis: ભારત હવે રશિયા-ઈરાન પાસેથી તેલ નહીં ખરીદી શકે, ડેડલાઈન ખતમ: ટ્રમ્પના નજીકના બેસેન્ટે કહ્યું- ‘હવે વધુ છૂટ નહીં
Exit mobile version