Site icon

માત્ર એક આદતને કારણે જવાહીરી  પોતાની જિંદગી થી હાથ ધોઈ બેઠો- અમેરિકનો એ પકડી લીધો

News Continuous Bureau | Mumbai

દુનિયાના સૌથી કુખ્યાત આતંકી સંગઠન(Terrorist organization) અલ-કાયદાનો(Al-Qaeda) વડો અયમાન અલ-ઝવાહિરીનું(Ayman al-Zawahiri) મોત તેની જ એક આદતને કારણે થયુ છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ અલ-ઝવાહિરીનું મોત બાલ્કનીમાં બેસવાની(Balcony seating) આદતને કારણે થયું છે. 

રવિવારે જ્યારે જવાહિરી તેના ઘરની બાલ્કનીમાં ઉભો હતો ત્યારે અમેરિકી ડ્રોનથી(American drones) બે હેલફાયર મિસાઈલ(Hellfire Missile) છોડવામાં આવી હતી. 

આ હુમલામાં જવાહિરીનું મોત થયું પરંતુ તેના પરિવારના સભ્યોને કોઈ ઇજા પહોંચી ન હતી . 

ઉલ્લેખનીય છે કે રવિવારે અફઘાનિસ્તાનની(Afghanistan) રાજધાની કાબુલમાં(Kabul) અમેરિકી ડ્રોનથી બે હેલફાયર મિસાઇલોના ફાયરિંગથી જવાહિરી સાથેના તેના આતંકના શાસનનો અંત આવ્યો.

આ સમાચાર પણ વાંચો :  જવાહિરી ગયો હવે આ માણસ અલ કાયદાનો નવો અધ્યક્ષ બન્યો

Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Exit mobile version