Site icon

માત્ર એક આદતને કારણે જવાહીરી  પોતાની જિંદગી થી હાથ ધોઈ બેઠો- અમેરિકનો એ પકડી લીધો

News Continuous Bureau | Mumbai

દુનિયાના સૌથી કુખ્યાત આતંકી સંગઠન(Terrorist organization) અલ-કાયદાનો(Al-Qaeda) વડો અયમાન અલ-ઝવાહિરીનું(Ayman al-Zawahiri) મોત તેની જ એક આદતને કારણે થયુ છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ અલ-ઝવાહિરીનું મોત બાલ્કનીમાં બેસવાની(Balcony seating) આદતને કારણે થયું છે. 

રવિવારે જ્યારે જવાહિરી તેના ઘરની બાલ્કનીમાં ઉભો હતો ત્યારે અમેરિકી ડ્રોનથી(American drones) બે હેલફાયર મિસાઈલ(Hellfire Missile) છોડવામાં આવી હતી. 

આ હુમલામાં જવાહિરીનું મોત થયું પરંતુ તેના પરિવારના સભ્યોને કોઈ ઇજા પહોંચી ન હતી . 

ઉલ્લેખનીય છે કે રવિવારે અફઘાનિસ્તાનની(Afghanistan) રાજધાની કાબુલમાં(Kabul) અમેરિકી ડ્રોનથી બે હેલફાયર મિસાઇલોના ફાયરિંગથી જવાહિરી સાથેના તેના આતંકના શાસનનો અંત આવ્યો.

આ સમાચાર પણ વાંચો :  જવાહિરી ગયો હવે આ માણસ અલ કાયદાનો નવો અધ્યક્ષ બન્યો

Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Mir Yar Baloch: ભારત બલૂચોનો છેલ્લો સહારો? મીર યાર બલોચે PM મોદી અને જયશંકરને પત્ર લખી પાક-ચીન ગઠબંધન સામે ચેતવ્યા
Iran Protests 2026: ઈરાનમાં મોંઘવારીનો ભડકો: ખામેની વિરુદ્ધ જનતા રસ્તા પર, હિંસામાં ૭ ના મોત; શું ઈરાનમાં થશે સત્તાપલટો?
Donald Trump Health: ટ્રમ્પના હાથ પર વાદળી નિશાન કેમ? સ્વાસ્થ્ય પર ઉઠેલા સવાલોનો અમેરિકી રાષ્ટ્રપતિએ આપ્યો મજેદાર જવાબ
Exit mobile version