Site icon News Continuous Bureau | Mumbai

પહેલા કાશ્મીર રાગ આલાપ્યો- હવે બેકફૂટ પર પાકિસ્તનના આ નેતાએ આપ્યું મોટું નિવેદન- કહ્યું- ભારત સાથે મિત્રતા અમારા માટે જરૂરી 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

પાકિસ્તાન(Pakistan) દુનિયામાં એકલું પડી ગયું છે ત્યારે ભારત(India) સાથે બગડેલા સંબંધો ફરી સુધારવા માટે વિદેશ પ્રધાન(Foreign Minister) બિલાવલ ભૂટ્ટો-ઝરદારીએ(Bilawal Bhutto-Zardari) અનુરોધ કર્યો છે.

તેમણે કહ્યું કે ભારત સાથે સંબંધો કાપીને પાકિસ્તાનનું ભલું નહીં થાય, કારણ કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે(Internationally) વિખૂટું પડી ગયું છે અને વિસ્થાપિત થઈ ગયું છે.આમ પાકિસ્તાનની શાહનવાઝ સરકાર(Shahnawaz government) ભારત સાથે મૈત્રી ઇચ્છતી હોવાનો ઇશારો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં આતંકવાદી હુમલાઓમાં(Terrorist attacks) પાકિસ્તાન સ્થિત આતંકીઓની સંડોવણી બહાર આવી છે ત્યારથી ભારતે પાકિસ્તાન સાથેના સંબંધો કાપી નાખ્યા છે.

આ સમાચાર પણ વાંચો : કેવા દિવસો આવ્યા-પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રીએ લોકોને આપી ઓછી ચા પીવાની સલાહ- કારણ જાણીને લાગશે નવાઈ

TrumpNetanyahu Relationship ‘મારા વિના ઈઝરાયેલનું અસ્તિત્વ શક્ય નહોતું’, ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો ‘નેતન્યાહૂ તે જ કરે છે જે હું કહું છું’
IranUS Peace Deal 2 કરોડ બેરલ તેલ લઈને 11 ટેન્કર્સ રવાના; ચાબહાર પોર્ટ હવે બનશે ભારત માટે ઉર્જા સુરક્ષાનું મુખ્ય કેન્દ્ર
TrumpIran Standoff Continues અમેરિકાઈરાન સમજૂતી છતાં તણાવ યથાવત ટ્રમ્પનો દાવો ‘ઈરાનની સૈન્ય શક્તિ નષ્ટ થઈ ગઈ છે’, એક પણ પૈસો નહીં મળે
Tulsi Gabbard’s Final Revelations કોરોનાનું મૂળ ક્યાં? વુહાન લેબમાં થયેલા અમેરિકી ફંડિંગે જગાવ્યું નવું વિવાદનું વંટોળ.ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર પદેથી વિદાય લેતા તુલસી ગબ્બાર્ડે જાહેર કર્યા સંવેદનશીલ દસ્તાવેજો
Exit mobile version