Site icon News Continuous Bureau | Mumbai

પહેલા કાશ્મીર રાગ આલાપ્યો- હવે બેકફૂટ પર પાકિસ્તનના આ નેતાએ આપ્યું મોટું નિવેદન- કહ્યું- ભારત સાથે મિત્રતા અમારા માટે જરૂરી 

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

પાકિસ્તાન(Pakistan) દુનિયામાં એકલું પડી ગયું છે ત્યારે ભારત(India) સાથે બગડેલા સંબંધો ફરી સુધારવા માટે વિદેશ પ્રધાન(Foreign Minister) બિલાવલ ભૂટ્ટો-ઝરદારીએ(Bilawal Bhutto-Zardari) અનુરોધ કર્યો છે.

તેમણે કહ્યું કે ભારત સાથે સંબંધો કાપીને પાકિસ્તાનનું ભલું નહીં થાય, કારણ કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે(Internationally) વિખૂટું પડી ગયું છે અને વિસ્થાપિત થઈ ગયું છે.આમ પાકિસ્તાનની શાહનવાઝ સરકાર(Shahnawaz government) ભારત સાથે મૈત્રી ઇચ્છતી હોવાનો ઇશારો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં આતંકવાદી હુમલાઓમાં(Terrorist attacks) પાકિસ્તાન સ્થિત આતંકીઓની સંડોવણી બહાર આવી છે ત્યારથી ભારતે પાકિસ્તાન સાથેના સંબંધો કાપી નાખ્યા છે.

આ સમાચાર પણ વાંચો : કેવા દિવસો આવ્યા-પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રીએ લોકોને આપી ઓછી ચા પીવાની સલાહ- કારણ જાણીને લાગશે નવાઈ

Trump Approval Rating 2026 Survey| અમેરિકામાં ટ્રમ્પની લોકપ્રિયતામાં મોટો ઘટાડો 66 ટકા લોકો આર્થિક નીતિઓથી નાખુશ, ઈરાન મુદ્દે પણ વિરોધ
Trump Project Freedom Hormuz| ટ્રમ્પનું ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ હોર્મુઝમાં ફસાયેલા જહાજોને બહાર કાઢવા અમેરિકાનો મોટો પ્લાન, ટ્રમ્પે આપી કડક ચેતવણી
Donald Trump Iran Warning| પરમાણુ હથિયાર અને ઈરાન પર ટ્રમ્પનો મોટો નિર્ણય ‘વિનાશક તાકાત ખોટા હાથમાં ન જવી જોઈએ’, નવો પ્રસ્તાવ રદબાતલ
Donald Trump Iran Nuclear Warning| શું ટ્રમ્પ ફરી એક્શન મોડમાં આવશે? ઈરાન અને પરમાણુ હથિયારો મામલે NATO દેશોને સ્પષ્ટ કહી દીધી આ વાત, જાણો વિગત
Exit mobile version