Site icon News Continuous Bureau | Mumbai

ભારત-ચીન ગલવાન સંઘર્ષ : ડ્રેગને આખરે પાંચ મહિના બાદ બદલ્યો પોતાના સૈનિકોના મોતનો આંકડો 

ગયા વર્ષે લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનની સેનાના સૈનિકો એક બીજા સાથે ભીડાઈ ગયા હતા.

આ જંગમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા પણ ચીને પોતાના કેટલાક સૈનિકો માર્યા ગયા છે તે જાહેર કર્યું નહોતું. 

Join Our WhatsApp Channel

અગાઉ ફેબ્રુઆરી મહિનામાં ચીને સ્વીકાર્યુ હતુ કે, ગલવાનમાં અમારા 4 સૈનિકો માર્યા ગયા હતા.

હવે આ આંકડામાં ચીને પાંચ મહિના બાદ ફરી ફેરફાર કર્યો છે. ચીન નુ કહેવુ છે કે, ગલવાન હિંસામાં અમારા ચાર નહીં પણ પાંચ સૈનિકો માર્યા ગયા હતા.

ચીનના સરકારી અખબારે કહ્યુ છે કે, 33 વર્ષના બટાલિયન કમાન્ડર ચેન હોંગજૂને પણ સીમા પર ફરજ બજાવતી વખતે જીવ ગુમાવ્યો હતો. મરનારા પાંચ સૈનિક શિજિયાંગ મિલટ્રી કમાન્ડના હતા.

જોકે ભારતીય સેના પહેલેથી જ માની રહી છે કે, આ સંઘર્ષ દરમિયાન મોતને ભેટેલા ચીની સૈનિકોની સંખ્યા અનેક ગણી વધારે છે.

વરસાદ ચાલુ જ રહેવાનો છે; તમારી નજરે જુઓ સેટેલાઇટ તસવીર, જાણો શું કહી રહ્યો છે હવામાન વિભાગ

India’s Arctic Strategy રશિયાભારતની નવી દોસ્તી, દુનિયામાં આવશે વેપારની નવી ક્રાંતિ આર્કટિક રૂટ બનશે ગેમચેન્જર
Trump’s Truth Social Monetization ટ્રમ્પ હવે ‘ટ્રુથ સોશિયલ’ પરથી પણ કરશે ડોલર્સમાં કમાણી પોસ્ટિંગ દ્વારા આવક મેળવવાની નવી યોજના
USIran Tension ઈરાન સામે ‘મેગા સ્ટ્રાઈક’ની તૈયારી! અમેરિકાએ આ દેશ ને મોકલ્યા રિફ્યુલિંગ વિમાનો
US Iran War Escalation શું ત્રીજા વિશ્વયુદ્ધની આહટ? અમેરિકી ડ્રોન તોડી પાડ્યા બાદ મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર
Exit mobile version