Site icon

ચીનની ખુલ્લી દાદાગીરી : દલાઈ લામાના અનુગામીને બીજિંગની પરવાનગી હોવી જરૂરી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

ચીને શુક્રવારે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે કે હાલના લામા એટલે કે દલાઈ લામાના અનુગામીને અધિકૃત અનુગામી નહીં માનવામાં આવે. જ્યાં સુધી ચીનની સત્તા તેમના અનુગામીને માન્યતા નથી આપતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં દલાઈ લામાએ જાહેરાત કરી હતી કે તેઓ પોતાના અનુગામીની નિયુક્તિ કરશે. વાત એમ છે કે દલાઈ લામાએ પોતાના પછીના જે લામાની નિયુક્તિ કરી હતી એ લામા છેલ્લા ઘણા સમયથી લાપતા છે. ચીનના સત્તાધીશોએ તેનું અપહરણ કરી લીધું છે. ચીન દ્વારા એક અધિકૃત સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે દલાઈ લામાએ જે વ્યક્તિને પોતાના અનુગામી તરીકે નિયુક્ત કર્યા છે તે હાલ પોતાનું શિક્ષણ લઈ રહ્યા છે.

આમ તિબેટ પર ચીને કબજો જમાવ્યા પછી લામા સંસ્કૃતિને પણ એ ગળી જવા માગે છે.

Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
UPS plane crash: અમેરિકામાં ભીષણ વિમાન દુર્ઘટના! સાત લોકોના મૃત્યુ, આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Zohrab Mamdani: અમેરિકાની ચૂંટણીમાં ભારતીયોનો દબદબો: ઝોહરાન મમદાની ઉપરાંત આ ભારતીયો એ પણ જીતનો ઝંડો લહેરાવ્યો
Zohran Mamdani: ટ્રમ્પની આશાઓ પર ફર્યું પાણી, ઝોહરાન મમદાનીએ જીતી ન્યૂયોર્કની ચૂંટણી, પ્રથમ ભારતીય-અમેરિકન મુસ્લિમ મેયર બનશે
Exit mobile version