Site icon

કોરોના રસી અંગે થયો ચોંકાવનારો ખુલાસો, આ દેશમાં ચીનની વેક્સીન લેનારા 73% લોકોના થયા મૃત્યુ; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 13 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

ચીન ની કોરોના રસીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં ચીનની રસી સિનોવાક નિષ્પ્રાણ સાબિત થઈ છે.

મલેશિયામાં 1 સપ્ટેમ્બરથી 30 ઓક્ટોબર 2021 વચ્ચે કોરોનાથી 7636 મૃત્યુ થયા હતા. તેમાંથી 2159 એવા હતા કે બંને ડોઝ આપ્યાને 14 દિવસ થયા હતા. 

આશ્ચર્યની વાત એ છે કે આમાંથી 1573 એટલે કે 72.8% એવા હતા જેમને ચીનની સિનોવાક રસી અપાઈ હતી.

મલેશિયામાં જીવ ગુમાવનારા 7636 દર્દીઓમાંથી 4076ને રસી મળી ન હતી. 1401 બીજો ડોઝ આપવાનો બાકી હતો. 

બંને ડોઝ લીધા પછી મૃત્યુ પામેલા 75% લોકો 60 વર્ષથી વધુ ઉંમરના હતા. 94% લોકો એવા હતા જેમને એક કરતા વધુ બીમારીઓ હતી. 

ફાઈઝરના એક ડોઝ પછી કોરોનાથી 550 મૃત્યુ (25.5%) અને એસ્ટ્રાઝેનેકાના સંપૂર્ણ ડોઝ પછી કોરોનાથી 36 મૃત્યુ (1.7%) થયા હતા.

ઉલ્લેખનીય છે કે ચીને ચારેય ક્ષેત્રો (એશિયા પેસિફિક, યુરોપ, લેટિન અમેરિકા, આફ્રિકા)ના 113 દેશોને કોરોનાની રસી આપી છે.

સાવચેત રહેજો! યુરોપ બન્યું કોરોના મહામારીનું કેન્દ્ર, આ દેશોમાં ફરી લોકડાઉનની વિચારણા, જાણો વિગતે

PM Modi Israel Visit 2026: ‘પ્રિય મિત્ર મોદી…’ નેતન્યાહુના એક મેસેજે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું; ભારત-ઇઝરાયેલ સંબંધો નવી ઊંચાઈએ.
Mexico Violence: ‘એલ મેન્ચો’ના મોતથી મેક્સિકોમાં અરાજકતા, ભારતીયો માટે સુરક્ષા એડવાઇઝરી જાહેર; સ્થિતિ તંગ
Bangladesh PM Tarique Rahman: બાંગ્લાદેશમાં સૈન્ય અને રાજદ્વારી ફેરબદલ! PM તારિક રહેમાને ભારતમાં તૈનાત સુરક્ષા સલાહકારને અચાનક કેમ બોલાવ્યા પરત? જાણો અંદરની વિગત.
Sharad Pawar Rajya Sabha 2026: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો વળાંક! શરદ પવારની સંસદીય ઇનિંગ ચાલુ રહેશે; કોંગ્રેસના સપોર્ટથી રાજ્યસભાના ગણિતમાં મોટો ફેરફાર..
Exit mobile version