Site icon News Continuous Bureau | Mumbai

હંમેશા ભારતનું ગુણગાન ગાતા ઇમરાન ખાન નો પિત્તો છટક્યો- કહ્યું ભારત સાથે સંબંધો તોડો- ભારત નો માલ વેચવાનું બંધ કરો- જાણો વિગતે

Imran Khan : As Pakistan’s ex-PM heads to Islamabad court, police enter his Lahore residence

પૂર્વ PM ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી. એક તરફ ટોલ પ્લાઝા પર અટકાયત,તો બીજી તરફ તેમના આ ઘરે ફરી વળ્યું બુલડોઝર..

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન(Former Prime Minister of Pakistan) ઇમરાન ખાને(Imran Khan) નુપુર શર્મા (nupur sharma) મામલે વિવાદિત નિવેદન આપ્યું છે. મીડિયા હાઉસ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું છે કે પાકિસ્તાને આરબ દેશો(Arab countries) પાસેથી બોધપાઠ લેવો જોઈએ. જે રીતે કુવૈત (kuwait) અને અન્ય દેશોએ ભારતનો માલ વેચવાનું બંધ કરી દીધું છે તે રીતે પાકિસ્તાને પણ ‘મેડ ઈન ઈન્ડિયા’(Made in India) સામાન વેચવાનો બંધ કરવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન હંમેશા ભારતની વકાલત કરતા આવ્યા છે. તેમણે નરેન્દ્ર મોદીને(Narendra Modi) એક સારા વડાપ્રધાન તરીકે બિરદાવ્યા છે. જોકે નુપુર શર્માએ જે નિવેદન આપ્યું છે તેને કારણે તેમણે ભારત વિરોધી વલણ લીધું છે.

આ સમાચાર પણ વાંચો : ભિખારી પાકિસ્તાનમાં હવે અઠવાડિયામાં પાંચ દિવસ ઓફિસ ચાલશે- તેમજ રાત્રે 10 વાગ્યા પછી લગ્નસમારંભ પર બંધ- પણ શા માટે- જાણો વિગતે

Hormuz Blockade Fails: અમેરિકા જોતું જ રહ્યું અને ચીની ટેન્કર નીકળી ગયું! હોર્મુઝમાં ટ્રમ્પની રણનીતિને ઈરાને કેવી રીતે આપી માત?
US-Iran Islamabad Talks: અમેરિકા અને ઈરાન વચ્ચે ફસાયું પાકિસ્તાન: જાણો કયા મુદ્દે ઈસ્લામાબાદની વાટાઘાટો પડી ભાંગી?
Relief for India: ઈરાનનો ભારત પર ભરોસો: અમેરિકાની નાકાબંધી વચ્ચે ભારતીય જહાજોને આપી મોટી રાહત
US Iran Peace Talk 2: શાંતિની દિશામાં મોટું ડગલું: અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાટાઘાટોની તારીખ જાહેર!
Exit mobile version