Site icon

ઈઝરાયલમાં બોનફાયર ફેસ્ટિવલમાં થયેલી નાસભાગમાં 40થી વધુ લોકોના થયા મોત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર

ઈઝરાયલમાં બોનફાયર ફેસ્ટિવલમાં શુક્રવારે નાસભાગ મચવાના કારણે 40થી પણ પણ વધારે લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. પીએમ બેંજામિન નેતન્યાહૂએ તેને મોટી આપદા ગણાવી છે.

Join Our WhatsApp Community

માઉન્ટ મેરન સ્ટેડિયમમાં સીટો તૂટીને પડી અને નાસભાગ મચી. જ્યાં આ ઘટના બની છે ક્યાં ટોમ્બને યહૂદી દુનિયાના સૌથી મોટા પવિત્ર સ્થળમાંના એક ગણાય છે.

હજારો અલ્ટ્રા ઓર્થોડોક્સ યહૂદી વાર્ષિક સ્મરણોત્સવને માટે અન્ય શતાબ્દિના સંત રબ્બી શિમોન બાર યોચાઈની કબર પર ભેગા થયા હતા. રાત ભર પ્રાર્થના અને ડાન્સ ચાલી રહ્યો હતો. સોશ્યલ મીડિયાના વીડિયોમાં જોવા મળ્યું હતું કે લોકો વિચલિત થઈ રહ્યા હતાં. લોકો એક ઉપર એક થઈને નાસભાગ કરી રહ્યા હતાં.

હોમ આઇસોલેશન સંદર્ભે સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કર્યા નવા દિશાનિર્દેશ. નિયમોમાં આ બદલાવ કર્યો. જાણો વિગત
 

US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
US shutdown: અમેરિકાની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો: શટડાઉનને કારણે લાખો લોકો બેરોજગાર, GDP દરમાં નોંધપાત્ર ઘટાડો
Zohran Mamdani: વિજય બાદ મોટો ટ્વિસ્ટ: મમદાનીએ વિજય ભાષણમાં કેમ કર્યો નેહરુજીના શબ્દોનો ઉલ્લેખ? રાજકીય ગલિયારા માં ચર્ચા.
Exit mobile version