Site icon News Continuous Bureau | Mumbai

ઈઝરાયલમાં બોનફાયર ફેસ્ટિવલમાં થયેલી નાસભાગમાં 40થી વધુ લોકોના થયા મોત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર

ઈઝરાયલમાં બોનફાયર ફેસ્ટિવલમાં શુક્રવારે નાસભાગ મચવાના કારણે 40થી પણ પણ વધારે લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. પીએમ બેંજામિન નેતન્યાહૂએ તેને મોટી આપદા ગણાવી છે.

Join Our WhatsApp Channel

માઉન્ટ મેરન સ્ટેડિયમમાં સીટો તૂટીને પડી અને નાસભાગ મચી. જ્યાં આ ઘટના બની છે ક્યાં ટોમ્બને યહૂદી દુનિયાના સૌથી મોટા પવિત્ર સ્થળમાંના એક ગણાય છે.

હજારો અલ્ટ્રા ઓર્થોડોક્સ યહૂદી વાર્ષિક સ્મરણોત્સવને માટે અન્ય શતાબ્દિના સંત રબ્બી શિમોન બાર યોચાઈની કબર પર ભેગા થયા હતા. રાત ભર પ્રાર્થના અને ડાન્સ ચાલી રહ્યો હતો. સોશ્યલ મીડિયાના વીડિયોમાં જોવા મળ્યું હતું કે લોકો વિચલિત થઈ રહ્યા હતાં. લોકો એક ઉપર એક થઈને નાસભાગ કરી રહ્યા હતાં.

હોમ આઇસોલેશન સંદર્ભે સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કર્યા નવા દિશાનિર્દેશ. નિયમોમાં આ બદલાવ કર્યો. જાણો વિગત
 

Europe Wildfires Emergency યુરોપિયન દેશોમાં જંગલો સળગી ઉઠતા ૩ લાખથી વધુ નાગરિકો ઘરવિહોણા, સ્પેનમાં કટોકટી જાહેર.
Middle East Indian Deaths ખાડીના દેશોમાંથી ચોંકાવનારા આંકડા છેલ્લા 3 વર્ષમાં અકુદરતી સંજોગોમાં ૮૦૦થી વધુ ભારતીયોના મૃત્યુ.
Indian Death on Ship જહાજ પર ભારતીય નાગરિકના મૃત્યુથી સરકાર એક્શનમાં, યુક્રેનના રાજદૂતને પાઠવ્યું સમન્સ; કરી તપાસની માંગ..
Cabinet Resuffle Speculations કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની અટકળો તેજ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે
Exit mobile version