Site icon

વિશ્વના અનેક દેશો સહિત બાબા નિત્યાનંદે પણ પોતાના ધામમાં ભારતીયોના પ્રવેશ પર રોક લગાવી

યુએઈ બાદ હવે ભારતથી ભાગેલા દુષ્કર્મ કેસના ભાગેડુ આરોપી નિત્યાનંદે પણ પોતાના દેશ “કૈલાસા”મા ભારતીયોના પ્રવેશ પર રોક લગાવી દીધી છે. 

ખુદને ભગવાન તરીકે બતાવનારા નિત્યાનંદે આ નિર્ણય કોરોના સંક્રમણના કારણે લીધો હોવાનું જણાવ્યું છે.  

Join Our WhatsApp Community

નિત્યાનંદે પોતાના આદેશમાં કહ્યું છે કે, ભારત ઉપરાંત બ્રાઝીલ, યુરોપિયન યુનિયન અને મલેશિયાથી આવનારા મુસાફરો પર પણ “કૈલાસા”માં રોક લગાવવામાં આવે છે. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તોડી સંસદીય પ્રણાલી : વડાપ્રધાન સાથેની મિટિંગ સોશિયલ મીડિયા પર લાઇવ દેખાડી. પછી વડાપ્રધાન વઢ્યા અને તેણે માફી માંગી. જુઓ વિડિયો…

Ethiopia Volcano: હવાઈ અવ્યવસ્થા: જ્વાળામુખીની રાખની અસર દિલ્હી એરપોર્ટ પર, યાત્રીઓ મુશ્કેલીમાં – જાણો ફ્લાઇટ સ્ટેટસ.
Benjamin Netanyahu: દિલ્હી બ્લાસ્ટ બાદ નેતન્યાહૂનો મોટો નિર્ણય, તણાવ વચ્ચે ભારત પ્રવાસ કર્યો રદ.
Hailey Gubi Volcano: હવાઈ મુસાફરી પર ખતરો: ઇથોપિયાના જ્વાળામુખીની રાખ નું વાદળ ભારત નજીક, DGCAએ આપી આવી સલાહ.
Hezbollah Commander: ઇઝરાયલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાહનો અવ્વલ કમાન્ડર ઠાર; ‘આ’ દેશની મોસ્ટ-વોન્ટેડ યાદીમાં હતો સામેલ
Exit mobile version