Site icon

વિશ્વના અનેક દેશો સહિત બાબા નિત્યાનંદે પણ પોતાના ધામમાં ભારતીયોના પ્રવેશ પર રોક લગાવી

યુએઈ બાદ હવે ભારતથી ભાગેલા દુષ્કર્મ કેસના ભાગેડુ આરોપી નિત્યાનંદે પણ પોતાના દેશ “કૈલાસા”મા ભારતીયોના પ્રવેશ પર રોક લગાવી દીધી છે. 

ખુદને ભગવાન તરીકે બતાવનારા નિત્યાનંદે આ નિર્ણય કોરોના સંક્રમણના કારણે લીધો હોવાનું જણાવ્યું છે.  

Join Our WhatsApp Community

નિત્યાનંદે પોતાના આદેશમાં કહ્યું છે કે, ભારત ઉપરાંત બ્રાઝીલ, યુરોપિયન યુનિયન અને મલેશિયાથી આવનારા મુસાફરો પર પણ “કૈલાસા”માં રોક લગાવવામાં આવે છે. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તોડી સંસદીય પ્રણાલી : વડાપ્રધાન સાથેની મિટિંગ સોશિયલ મીડિયા પર લાઇવ દેખાડી. પછી વડાપ્રધાન વઢ્યા અને તેણે માફી માંગી. જુઓ વિડિયો…

Donald Trump Iran Statement: ટ્રમ્પની ‘રેડ લાઈન’! ઈઝરાયેલ હવે ઈરાનના ગેસ ફિલ્ડ પર હુમલો નહીં કરે, પરંતુ કતર મામલે અમેરિકાનું વલણ કડક; જાણો વિગત..
India Russia Mediation: રશિયાનો ભારત પર અતૂટ વિશ્વાસ: ‘તાકાતવર દેશ’ ગણાવી ઈરાન-અમેરિકા યુદ્ધ રોકવા કરી અપીલ, શું પીએમ મોદી બનશે શાંતિદૂત?
Middle East Crisis: ઈરાન અને સાઉદી વચ્ચે તલવારો ખેંચાઈ! ખાડીના મુસ્લિમ દેશોની ધીરજ ખૂટી, શું મધ્ય-પૂર્વમાં ફાટી નીકળશે લોહિયાળ જંગ?
Global Oil Crisis: ઓઈલ માર્કેટમાં ભયંકર વિસ્ફોટ! ઈરાનનો રિયાધ અને કતર પર મિસાઈલ મારો, ક્રૂડ તેલના ભાવ આસમાને પહોંચવાની દહેશત.
Exit mobile version