Site icon News Continuous Bureau | Mumbai

વિશ્વના અનેક દેશો સહિત બાબા નિત્યાનંદે પણ પોતાના ધામમાં ભારતીયોના પ્રવેશ પર રોક લગાવી

યુએઈ બાદ હવે ભારતથી ભાગેલા દુષ્કર્મ કેસના ભાગેડુ આરોપી નિત્યાનંદે પણ પોતાના દેશ “કૈલાસા”મા ભારતીયોના પ્રવેશ પર રોક લગાવી દીધી છે. 

ખુદને ભગવાન તરીકે બતાવનારા નિત્યાનંદે આ નિર્ણય કોરોના સંક્રમણના કારણે લીધો હોવાનું જણાવ્યું છે.  

Join Our WhatsApp Channel

નિત્યાનંદે પોતાના આદેશમાં કહ્યું છે કે, ભારત ઉપરાંત બ્રાઝીલ, યુરોપિયન યુનિયન અને મલેશિયાથી આવનારા મુસાફરો પર પણ “કૈલાસા”માં રોક લગાવવામાં આવે છે. 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તોડી સંસદીય પ્રણાલી : વડાપ્રધાન સાથેની મિટિંગ સોશિયલ મીડિયા પર લાઇવ દેખાડી. પછી વડાપ્રધાન વઢ્યા અને તેણે માફી માંગી. જુઓ વિડિયો…

IndiaUS Trade Deal 2026 Updates। ભારતઅમેરિકા ટ્રેડ ડીલ ટ્રમ્પના મંત્રી ક્રિસ્ટોફર લેન્ડોએ ભારતના કર્યા ભરપેટ વખાણ, વ્યાપાર સમજૂતી પર આપ્યું મોટું નિવેદન
Donald Trump Halt Project Freedom| અમેરિકાએ ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ પર લગાવી કામચલાઉ બ્રેક, ઈરાન સાથે સમજૂતીની આશામાં ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું પગલું
UAE Iran Drone Attack 2026|UAE હુમલામાં ૩ ભારતીયો ઘાયલ; PM મોદીએ ઈરાનની કરી ઝાટકણી
Middle East Crisis| હોર્મુઝમાં અમેરિકાનો મોટો પ્રહાર, ૫ના મોત; હવે UAE પણ બન્યું નિશાન? જાણો મિડલ ઇસ્ટની સ્થિતિ
Exit mobile version