Site icon News Continuous Bureau | Mumbai

ભાગેડૂ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે સરકાર અધધ આટલા કરોડ ખર્ચશે ; જાણો વિગતે 

પંજાબ નેશનલ બેંક કૌભાંડનો આરોપી મેહુલ ચોક્સી હાલમાં કેરેબિયન દેશ ડોમિનિકાની એક હોસ્પિટલમાં પોલીસ દેખરેખ હેઠળ છે. 

ભારત સરકારે આ ભાગેડુ ઉદ્યોગપતિને ભારત પરત લાવવા માટે એક ચાર્ટર્ડ વિમાન બોમ્બારડીઅર ગ્લોબલ 5000 મોકલાવ્યું છે અને જયાં સુધી ચોકસીને પરત ન લવાય ત્યાં સુધી વિમાન ડોમીનિકના હવાઇ મથકે જ રહેશે. 

Join Our WhatsApp Channel

આ વિમાનના ઉડ્ડયનમાં પ્રતિ કલાક 8.46 લાખનું ભાડુ છે અને જયારે તે ભારત પરત આવશે ત્યારે સરકારને રૂા.2.86 કરોડનો ખર્ચો થઇ જશે. 

તદુપરાંત આ વિમાન જે દેશો પરથી ઉડયું છે તેના એવિયેશન કંટ્રોલ માટે રૂા.5.11 લાખ પ્રતિ દેશ વધુ ચુકવવા પડશે. 

જોકે આટલો ખર્ચ કર્યા પછી પણ ચોકસીને ભારતમાં લઇ લાવી શકાશે કે નહીં તે પ્રશ્ન યથાવત છે.

આજથી દેશમાં બદલાય રહ્યા છે આ નિયમો; સામાન્ય નાગરિકોને થશે સીધી અસર, જાણો વિગત 

US Iran Peace Deal શું શાંત થશે મધ્ય પૂર્વનો તણાવ? અમેરિકાઈરાન વચ્ચે શાંતિ સમજૂતીના ૧૪ મુદ્દાઓ ચર્ચામાં.
US Attacks on Ships ઓમાનના તટ પર અમેરિકી હુમલા ભારતીય નાવિકોના મોત મામલે ભારતે અમેરિકી રાજદ્વારીને તલબ કર્યા
Trump’s Decision ટ્રમ્પે ઈરાન પરના હુમલા શા માટે રોક્યા? કતર અને યુએઈના કહેવાથી બદલાયો નિર્ણય!
Indian Sailor Death નાવિકોના મોતથી ઈરાન ગમગીન કહ્યું ‘અમે ભારતની સાથે છીએ, અમેરિકાનું કૃત્ય દુર્ભાગ્યપૂર્ણ.’
Exit mobile version