Site icon

હવે એક બે નહીં પૂરેપૂરી છ પદ્ધતિથી કોરોનાનું પરીક્ષણ થઈ શકશે. જાણો વિગત…

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ , 29 એપ્રિલ 2021.
 ગુરુવાર.
     ભારત દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે.ગયા અઠવાડિયાથી દરરોજ ત્રણ લાખથી વધુ નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. એન્ટિજેન અને આરટી-પીસીઆર ટેસ્ટ પછી આવતા રિપોર્ટમાં મોટો તફાવત જણાય છે. લક્ષણો હોવા છતાં, ઘણા રિપોર્ટ નેગેટિવ આવે છે. જયારે લક્ષણો વિનાનાના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે.


     આ પૃષ્ઠભૂમિ સાથે ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) એ ભારતમાં કોરોના પરીક્ષણ માટેની છ નવી પ્રક્રિયાઓને મંજૂરી આપી છે. હવેથી, એન્ટિજેન ,આરટી-પીસીઆર,ઉપરાંત 6 વધુ કિટનો ઉપયોગ કોરોના પરીક્ષણ માટે કરવામાં આવશે. જુદા જુદા દેશોમાં કોરોના પરીક્ષણ માટે વપરાટી કીટનો  ઉપયોગ હવે ભારતમાં પણ કરવામાં આવશે. આ કીટના વપરાશમાટે કોઈ વેલિડિટી સમય નથી.  દેશમાં કોરોના પરીક્ષણ કીટનો  વધારો કરવા અને નવા કોરોના કેસોના પરીક્ષણને ઝડપી બનાવવાના લક્ષ્યાંક સાથે આ પગલું ભરવામાં આવ્યું છે.આઇસીએમઆરના આ નિર્ણયથી યુરોપ, જાપાન, દક્ષિણ કોરિયા,ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને વિશ્વ આરોગ્ય સંગઠનની સૂચિ દ્વારા ઘણા વૈશ્વિક સંગઠનોને લાભ થશે. 

Join Our WhatsApp Community

પહેલા કુંભમેળો જલ્દી પતાવવામાં આવ્યો હવે ચારધામ યાત્રા સંદર્ભે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો..
            ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (ડીસીજીઆઈ) ને ડાયરેક્ટ માર્કેટિંગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. ઇમરજન્સી સૂચિમાં કોરિયા, જાપાન, ઑસ્ટ્રેલિયા , બ્રાઝિલ, યુરોપિયન યુનિયન અને વિશ્વ આરોગ્ય સંગઠનની એજન્સીઓ શામેલ છે. તે બધાને ભારતની કીટની માન્યતા માટે કોઈ પ્રમાણપત્રની જરૂર રહેશે નહીં.

Donald Trump: વ્હાઇટ હાઉસમાં હંગામો! વેનેઝુએલા મુદ્દે ટ્રમ્પ અને એક્સોન મોબિલ સામસામે, શું તેલની દુનિયાના સૌથી મોટા ખેલાડીને ટ્રમ્પ પાઠ ભણાવશે?
Iran Protest 2026: ઈરાનમાં હિંસક પ્રદર્શનો વચ્ચે શું ભારતીયોની ધરપકડ થઈ છે? ઈરાની રાજદૂતે જણાવ્યું સત્ય; જાણો શું છે સ્થિતિ
PM Modi Friedrich Merz Meeting: અમદાવાદથી બર્લિન સુધી ગુંજશે મિત્રતા! સાબરમતીના કિનારે PM મોદી અને જર્મન ચાન્સેલરની મુલાકાત, કરોડોના ડિફેન્સ સોદા પર દુનિયાની નજર
Iran Protest: ઈરાનમાં લોહીની નદીઓ વહી, ખામનેઈના આદેશ બાદ પ્રદર્શનકારીઓ પર અંધાધુંધ ફાયરિંગ, અત્યારસુધી થયા આટલા લોકોના કરુણ મોત
Exit mobile version