Site icon

જમ્મુ કકાશ્મીરના ભાગલાવાદી નેતા ગિલાનીના મોત પર પાકમાં એક દિવસનો શોક, પીએમ ઈમરાન ખાને ભારત સામે ઓક્યુ ઝેર; જાણો શું કહ્યું 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Community

ગુરુવાર

જમ્મુ કાશ્મીરના ભાગલાવાદી નેતા અને હુરિયત કોન્ફરન્સના પૂર્વ અધ્યક્ષ સૈયદ અલી ગિલાનીનુ બુધવારની રાતે મોત થયા બાદ પાકિસ્તાને પણ શોક વ્યક્ત કર્યો છે.

પીએમ ઈમરાન ખાને ગિલાનીને ‘પાકિસ્તાની’ ગણાવતા દેશનો ઝંડો અડધી કાઢીએ ફરકાવ્યો. સાથે જ ઈમરાને એક દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો છે. 

જોકે ઈમરાખાને ભારત સામે ઝેર ઓકવાની તક જવા દીધી નથી અને સાથે સાથે કહ્યું છે કે, ગિલાનીને ભારતે કેદમાં રાખ્યા હતા અને યાતનાઓ આપી હતી પણ ગિલાની મકકમ રહ્યા હતા. તેમણે કાશ્મીરના લોકોના આત્મનિર્ણયના અધિકાર માટે જીવનભર સંઘર્ષ કર્યો હતો.

યુપીમાં રહસ્યમયી તાવનો કહેર: મથુરામાં આટલા બાળકોના નિપજ્યા મોત, ઘણા પરિવારોએ ઘર છોડ્યું; લોકોમાં ભય માહોલ 

Sheikh Hasina: રાજકીય ઉથલપાથલ: ફાંસીની સજા મળ્યા બાદ શેખ હસીનાનું પ્રથમ નિવેદન – ‘વાત સાંભળ્યા વગર જ…!’
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Saudi Arabia Accident: અકસ્માતમાં 42 ભારતીયો બળ્યા, માત્ર એક જીવ બચ્યો! મદીનામાં બસ દુર્ઘટનાનો ચોંકાવનારો અહેવાલ
Sheikh Hasina: શેખ હસીના દોષિત જાહેર, નિઃશસ્ત્ર નાગરિકો પર ગોળીબારના મામલે મળી ફાંસીની સજા
Exit mobile version