Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ કકાશ્મીરના ભાગલાવાદી નેતા ગિલાનીના મોત પર પાકમાં એક દિવસનો શોક, પીએમ ઈમરાન ખાને ભારત સામે ઓક્યુ ઝેર; જાણો શું કહ્યું 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

ગુરુવાર

જમ્મુ કાશ્મીરના ભાગલાવાદી નેતા અને હુરિયત કોન્ફરન્સના પૂર્વ અધ્યક્ષ સૈયદ અલી ગિલાનીનુ બુધવારની રાતે મોત થયા બાદ પાકિસ્તાને પણ શોક વ્યક્ત કર્યો છે.

પીએમ ઈમરાન ખાને ગિલાનીને ‘પાકિસ્તાની’ ગણાવતા દેશનો ઝંડો અડધી કાઢીએ ફરકાવ્યો. સાથે જ ઈમરાને એક દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો છે. 

જોકે ઈમરાખાને ભારત સામે ઝેર ઓકવાની તક જવા દીધી નથી અને સાથે સાથે કહ્યું છે કે, ગિલાનીને ભારતે કેદમાં રાખ્યા હતા અને યાતનાઓ આપી હતી પણ ગિલાની મકકમ રહ્યા હતા. તેમણે કાશ્મીરના લોકોના આત્મનિર્ણયના અધિકાર માટે જીવનભર સંઘર્ષ કર્યો હતો.

યુપીમાં રહસ્યમયી તાવનો કહેર: મથુરામાં આટલા બાળકોના નિપજ્યા મોત, ઘણા પરિવારોએ ઘર છોડ્યું; લોકોમાં ભય માહોલ 

Japan Bans Indian Mango Imports। હાફુસ અને કેસરના શોખીનોને મોટો ઝટકો જાપાનમાં કેમ અચાનક બંધ થઈ ગઈ ભારતીય કેરીની એન્ટ્રી? જાણી લો અસલી કારણ
Sergio Gor Trump Envoy India।ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂતનું વૈશ્વિક સ્તરે મોટું નિવેદન ‘ઇન્ડિયા હવે સુપરપાવર…’ જાણો ભારત માટે શું કરી મોટી જાહેરાત
US Iran Nuclear Negotiations। ઇરાન સાથેની ડીલ અંગે ડોનાલ્ડ ટ્રમ્પ મૂંઝવણમાં! પરમાણુ અને હોર્મુઝ સંકટ પર મોટી જાહેરાત ટળી, અંતિમ નિર્ણયની રાહ
USIran War Update| દુનિયાભરને મળશે મોટી રાહત! ઈરાન સાથે યુદ્ધ રોકવા ડોનાલ્ડ ટ્રમ્પ લેશે ઐતિહાસિક નિર્ણય? ગમે ત્યારે થશે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ
Exit mobile version