Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ કકાશ્મીરના ભાગલાવાદી નેતા ગિલાનીના મોત પર પાકમાં એક દિવસનો શોક, પીએમ ઈમરાન ખાને ભારત સામે ઓક્યુ ઝેર; જાણો શું કહ્યું 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 02 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

ગુરુવાર

જમ્મુ કાશ્મીરના ભાગલાવાદી નેતા અને હુરિયત કોન્ફરન્સના પૂર્વ અધ્યક્ષ સૈયદ અલી ગિલાનીનુ બુધવારની રાતે મોત થયા બાદ પાકિસ્તાને પણ શોક વ્યક્ત કર્યો છે.

પીએમ ઈમરાન ખાને ગિલાનીને ‘પાકિસ્તાની’ ગણાવતા દેશનો ઝંડો અડધી કાઢીએ ફરકાવ્યો. સાથે જ ઈમરાને એક દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો છે. 

જોકે ઈમરાખાને ભારત સામે ઝેર ઓકવાની તક જવા દીધી નથી અને સાથે સાથે કહ્યું છે કે, ગિલાનીને ભારતે કેદમાં રાખ્યા હતા અને યાતનાઓ આપી હતી પણ ગિલાની મકકમ રહ્યા હતા. તેમણે કાશ્મીરના લોકોના આત્મનિર્ણયના અધિકાર માટે જીવનભર સંઘર્ષ કર્યો હતો.

યુપીમાં રહસ્યમયી તાવનો કહેર: મથુરામાં આટલા બાળકોના નિપજ્યા મોત, ઘણા પરિવારોએ ઘર છોડ્યું; લોકોમાં ભય માહોલ 

Trump’s 20% Tariff વૈશ્વિક વ્યાપારમાં નવા જંગના એંધાણ! ટ્રમ્પને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખની સીધી ચેતવણી— “તમારી પાસે કોઈ અધિકાર નથી!”
Yemen’s Threat ઈરાન બાદ હવે યમનની ધમકી હોર્મુઝ જ નહીં, આ રૂટ પણ બંધ કરીશું; ક્રૂડ ઓઈલ સીધું 200 ડોલરે પહોંચશે!
Sheikh’s Property Struggle અઢળક સંપત્તિ છતાં અસંતોષ! 20 બેડરૂમની હવેલીમાં પણ શેખને નથી મળતી શાંતિ, કારણ જાણીને દંગ રહી જશો.
Iran’s Economic Bomb પરમાણુ બોમ્બથી પણ ખતરનાક છે ઈરાનનું આ હથિયાર, શું મિસાઈલ વગર જ દુનિયાને ઘૂંટણિયે લાવી દેશે?
Exit mobile version