Site icon News Continuous Bureau | Mumbai

India-Canada visa: ભારતે ફરી 2 મહિના પછી કેનેડાના નાગરિકો માટે ઇ-વિઝા સેવા શરૂ કરી- રિપોર્ટ..

India-Canada visa: ભારતે બુધવારે કેનેડિયન નાગરિકો માટે ઈ-વિઝા સેવાઓ ફરી શરૂ કરી છે. ભારત સરકારે લગભગ બે મહિનાના વિરામ બાદ કેનેડિયન નાગરિકો માટે ઈલેક્ટ્રોનિક વિઝા સેવાઓ ફરી શરૂ કરી છે.

India-Canada visa India again launched e-Visa service for Canadian citizens after 2 months - report..

India-Canada visa India again launched e-Visa service for Canadian citizens after 2 months - report..

News Continuous Bureau | Mumbai

India-Canada visa: ભારતે ( India ) બુધવારે કેનેડિયન ( Canada ) નાગરિકો માટે ઈ-વિઝા સેવાઓ ( E Visa Service ) ફરી શરૂ કરી છે. ભારત સરકારે લગભગ બે મહિનાના વિરામ બાદ કેનેડિયન નાગરિકો ( Canadian citizens ) માટે ઈલેક્ટ્રોનિક વિઝા સેવાઓ ફરી શરૂ કરી છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં, ભારત અને કેનેડા વચ્ચે વધતા તણાવ અને બંને દેશોમાંથી રાજદ્વારી હકાલપટ્ટીના પગલે ‘ઓપરેશનલ કારણો’ ટાંકીને ભારતે કેનેડામાં તેની વિઝા સેવા ( Visa service ) સ્થગિત કરી દીધી હતી.

Join Our WhatsApp Channel

ભારતે બુધવારે કેનેડિયન નાગરિકો માટે ઈ-વિઝા સેવાઓ ફરી શરૂ કરી છે. ભારત સરકારે લગભગ બે મહિનાના વિરામ બાદ કેનેડિયન નાગરિકો માટે ઈલેક્ટ્રોનિક વિઝા સેવાઓ ફરી શરૂ કરી છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં, ભારત અને કેનેડા વચ્ચે વધતા તણાવ અને બંને દેશોમાંથી રાજદ્વારી હકાલપટ્ટીના પગલે ‘ઓપરેશનલ કારણો’ ટાંકીને ભારતે કેનેડામાં તેની વિઝા સેવા સ્થગિત કરી દીધી હતી.

G-20ની વર્ચ્યુઅલ બેઠકમાં બને દેશો ભાગ લેશે..

ભારતે એવા સમયે ઈ-વિઝા ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો G-20ની વર્ચ્યુઅલ બેઠકમાં એકબીજાનો સામનો કરવા જઈ રહ્યા છે. આ બેઠક પહેલા ભારતે લીધેલા પગલાને બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને પાટા પર લાવવાની દિશામાં સકારાત્મક પગલા તરીકે જોવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Uttar Pradesh: પહેલા ટ્રિપલ તલાક પછી કરાવ્યું હલાલા, છતાં પતિએ ફરીથી લગ્ન કરવાની ના પાડી તો મહિલાએ ભર્યું આ પગલું.. જાણો વિગતે..

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દેશની સંસદમાં નિવેદન આપીને નિજ્જરની હત્યામાં ભારત સરકાર પર ભારતીય એજન્ટોની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. આ પછી બંને દેશો વચ્ચે તણાવ સર્જાયો હતો. જોકે, ભારતે ટ્રુડોના આરોપોને વાહિયાત અને પ્રેરિત ગણાવીને ફગાવી દીધા છે. તે જ સમયે, ભારતે વર્ષ 2020 માં જ નિજ્જરને ( Hardeep Singh Nijjar ) આતંકવાદી જાહેર કર્યો હતો.

Nepal China Flood Tragedy નેપાળચીન સરહદે પૂરની ભયાનક તબાહી ચીને પહેલીવાર જાહેર કર્યો મૃત્યુઆંક, ઇમિગ્રેશન બિલ્ડિંગમાંથી ૩૧ મૃતદેહ મળ્યા
Trump Targets Iran Pickaxe Mountain ડોનાલ્ડ ટ્રમ્પના ટાર્ગેટ પર ઈરાનનું રહસ્યમય ‘પિકએક્સ માઉન્ટેન’! અમેરિકાએ આપી વહેલી તકે હુમલાની ચેતવણી
Nepal Flash Flood Alert નેપાળ માં ફરી જળપ્રલયનું જોખમ, દાર્ચુલામાં ભૂસ્ખલનને કારણે હાઈએલર્ટ જાહેર
Donald Trump વ્યાજ દર ઘટાડો અથવા વેપાર બંધ કરવાની ડોનાલ્ડ ટ્રમ્પની ફેડરલ રિઝર્વને ધમકી
Exit mobile version