Site icon News Continuous Bureau | Mumbai

India-Canada visa: ભારતે ફરી 2 મહિના પછી કેનેડાના નાગરિકો માટે ઇ-વિઝા સેવા શરૂ કરી- રિપોર્ટ..

India-Canada visa: ભારતે બુધવારે કેનેડિયન નાગરિકો માટે ઈ-વિઝા સેવાઓ ફરી શરૂ કરી છે. ભારત સરકારે લગભગ બે મહિનાના વિરામ બાદ કેનેડિયન નાગરિકો માટે ઈલેક્ટ્રોનિક વિઝા સેવાઓ ફરી શરૂ કરી છે.

India-Canada visa India again launched e-Visa service for Canadian citizens after 2 months - report..

India-Canada visa India again launched e-Visa service for Canadian citizens after 2 months - report..

News Continuous Bureau | Mumbai

India-Canada visa: ભારતે ( India ) બુધવારે કેનેડિયન ( Canada ) નાગરિકો માટે ઈ-વિઝા સેવાઓ ( E Visa Service ) ફરી શરૂ કરી છે. ભારત સરકારે લગભગ બે મહિનાના વિરામ બાદ કેનેડિયન નાગરિકો ( Canadian citizens ) માટે ઈલેક્ટ્રોનિક વિઝા સેવાઓ ફરી શરૂ કરી છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં, ભારત અને કેનેડા વચ્ચે વધતા તણાવ અને બંને દેશોમાંથી રાજદ્વારી હકાલપટ્ટીના પગલે ‘ઓપરેશનલ કારણો’ ટાંકીને ભારતે કેનેડામાં તેની વિઝા સેવા ( Visa service ) સ્થગિત કરી દીધી હતી.

Join Our WhatsApp Channel

ભારતે બુધવારે કેનેડિયન નાગરિકો માટે ઈ-વિઝા સેવાઓ ફરી શરૂ કરી છે. ભારત સરકારે લગભગ બે મહિનાના વિરામ બાદ કેનેડિયન નાગરિકો માટે ઈલેક્ટ્રોનિક વિઝા સેવાઓ ફરી શરૂ કરી છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં, ભારત અને કેનેડા વચ્ચે વધતા તણાવ અને બંને દેશોમાંથી રાજદ્વારી હકાલપટ્ટીના પગલે ‘ઓપરેશનલ કારણો’ ટાંકીને ભારતે કેનેડામાં તેની વિઝા સેવા સ્થગિત કરી દીધી હતી.

G-20ની વર્ચ્યુઅલ બેઠકમાં બને દેશો ભાગ લેશે..

ભારતે એવા સમયે ઈ-વિઝા ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો G-20ની વર્ચ્યુઅલ બેઠકમાં એકબીજાનો સામનો કરવા જઈ રહ્યા છે. આ બેઠક પહેલા ભારતે લીધેલા પગલાને બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને પાટા પર લાવવાની દિશામાં સકારાત્મક પગલા તરીકે જોવામાં આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Uttar Pradesh: પહેલા ટ્રિપલ તલાક પછી કરાવ્યું હલાલા, છતાં પતિએ ફરીથી લગ્ન કરવાની ના પાડી તો મહિલાએ ભર્યું આ પગલું.. જાણો વિગતે..

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દેશની સંસદમાં નિવેદન આપીને નિજ્જરની હત્યામાં ભારત સરકાર પર ભારતીય એજન્ટોની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. આ પછી બંને દેશો વચ્ચે તણાવ સર્જાયો હતો. જોકે, ભારતે ટ્રુડોના આરોપોને વાહિયાત અને પ્રેરિત ગણાવીને ફગાવી દીધા છે. તે જ સમયે, ભારતે વર્ષ 2020 માં જ નિજ્જરને ( Hardeep Singh Nijjar ) આતંકવાદી જાહેર કર્યો હતો.

Chinese AI Kimi K3 ચીનની AI મોડેલ ‘Kimi K3’નો કમાલ માત્ર 48 કલાકમાં સર્વર ફૂલ થતા નવું રજીસ્ટ્રેશન બંધ, વૈશ્વિક ટેક માર્કેટમાં હલચલ
Iran US War Updates ઈરાન નો મોટો દાવો,જોર્ડનના સૈનિકોની ગુપ્ત માહિતીના આધારે અમેરિકા પર કરાયો હુમલો, 20 ઠાણાઓ ધ્વસ્ત
Uday Ruddarraju OpenAI ટેક વર્લ્ડમાં ભારતીયોનો દબદબો ઉદય રુદ્ધારજ્જુ સંભાળશે OpenAI માં કમ્પ્યુટ વિભાગની કમાન, xAI છોડ્યા બાદ મોટી નિમણૂક
Crude oil crosses 90 dollars ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો કિંમતો ૯૦ ડોલરને વટાવી જતાં વૈશ્વિક બજારમાં ફેલાઈ દહેશત…
Exit mobile version