Site icon

કંદહારમાં તાલિબાને જમાવ્યો કબજો, ભારતે આટલા રાજદૂતો અને સુરક્ષાકર્મીઓને આ કારણે પરત બોલાવ્યા ; જાણો વિગતે

અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકીઓએ કંદહારના અનેક વિસ્તારો પર કબજો કરી લીધો છે. 

જેને પગલે ભારત સરકાર દ્વારા આશરે 50 જેટલા રાજદુતો અને સુરક્ષાકર્મીઓને પરત બોલાવી લેવામાં આવ્યા છે. આ બધાને એરફોર્સના વિમાન દ્વારા ભારત પરત લાવવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Community

આતંકીઓ ગમે ત્યારે તેમના પર હુમલો કરે તેવી શક્યતાઓને પગલે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે.  

જોકે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે કંદહારમાંની દૂતાવાસને બંધ કરવામાં નથી આવી. દૂતાવાસની નજીકના વિસ્તારમાં તીવ્ર લડાઈ ચાલતી હોવાથી સ્ટાફને હાલપૂરતું ખસેડી લેવામાં આવ્યો છે. 

આજે ફરી પેટ્રોલના ભાવમા થયો વધારો તો ડીઝલના ભાવમાં નજીવો ઘટાડો, મુંબઈમાં પેટ્રોલ 107 રૂપિયાને પાર ; જાણો આજના નવા ભાવ
 

Sheikh Hasina: રાજકીય ઉથલપાથલ: ફાંસીની સજા મળ્યા બાદ શેખ હસીનાનું પ્રથમ નિવેદન – ‘વાત સાંભળ્યા વગર જ…!’
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Saudi Arabia Accident: અકસ્માતમાં 42 ભારતીયો બળ્યા, માત્ર એક જીવ બચ્યો! મદીનામાં બસ દુર્ઘટનાનો ચોંકાવનારો અહેવાલ
Sheikh Hasina: શેખ હસીના દોષિત જાહેર, નિઃશસ્ત્ર નાગરિકો પર ગોળીબારના મામલે મળી ફાંસીની સજા
Exit mobile version