Site icon

 રશિયા-યુક્રેન સંકટ વચ્ચે ભારત એલર્ટ, સરકારે ભારતીયોને કરી અપીલ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,

15 ફેબ્રુઆરી, 2022

Join Our WhatsApp Community

મંગળવાર.

યૂક્રેનમાં રશિયાના હુમલાના વધતા જોખમની અસર હવે ભારતમાં પણ દેખાવા લાગી છે. 

યૂક્રેન સ્થિત દૂતાવાસે ભારતીયોને અપીલ કરી છે કે તે દેશ છોડીને જાય. 

દૂતાવાસ તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ખાસ તો વિદ્યાર્થીઓ અસ્થાયી રીતે પાછા જઈ શકે છે, જેમનું રોકાવું ખૂબ જ જરૂરી નથી. 

આ સિવાય ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તે યૂક્રેન બિન-જરૂરી પ્રવાસ ટાળે.

તો મુંબઈગરાએ પાર્કિંગ માટે વધુ ફી ચૂકવવી પડશે; જાણો વિગત

Ukraine Diesel: યુક્રેને ભારત પાસેથી ડીઝલની ખરીદી બંધ કરી, આ તારીખ થી લાગુ થશે નિર્ણય
Donald Trump: ટ્રમ્પે ઇઝરાયલને આપી ચેતવણી સાથે જ દોહા ને આપ્યું આવું આશ્વાસન
India-US Trade Deal:અમેરિકા કરશે ભારત સાથે ટ્રેડ ડીલ પર વાત, ટેરિફ વિવાદ બાદ ટ્રમ્પે કર્યું આ કામ
Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Exit mobile version