Site icon

 રશિયા-યુક્રેન સંકટ વચ્ચે ભારત એલર્ટ, સરકારે ભારતીયોને કરી અપીલ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,

15 ફેબ્રુઆરી, 2022

Join Our WhatsApp Community

મંગળવાર.

યૂક્રેનમાં રશિયાના હુમલાના વધતા જોખમની અસર હવે ભારતમાં પણ દેખાવા લાગી છે. 

યૂક્રેન સ્થિત દૂતાવાસે ભારતીયોને અપીલ કરી છે કે તે દેશ છોડીને જાય. 

દૂતાવાસ તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ખાસ તો વિદ્યાર્થીઓ અસ્થાયી રીતે પાછા જઈ શકે છે, જેમનું રોકાવું ખૂબ જ જરૂરી નથી. 

આ સિવાય ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તે યૂક્રેન બિન-જરૂરી પ્રવાસ ટાળે.

તો મુંબઈગરાએ પાર્કિંગ માટે વધુ ફી ચૂકવવી પડશે; જાણો વિગત

Heart-wrenching Tribute: ‘લોહીથી ખરડાયેલા દફતર અને માસૂમ ચહેરા…’ ઇસ્લામાબાદ શાંતિ વાર્તા પહેલા ઈરાની સ્પીકરે શહીદ બાળકોને આપી અશ્રુભીની શ્રદ્ધાંજલિ
JD Vance Warning to Iran: ઈરાનને જેડી વેન્સની ખુલ્લી ચેતવણી, શાંતિ બેઠક પહેલા અમેરિકાનું કડક વલણ
Islamabad Peace Summit: ઇસ્લામાબાદમાં જામશે હાઈ-પ્રોફાઈલ બેઠક: વેન્સ અને કુશ્નર સામે ઈરાનના અરાઘચી, જાણો આખી પ્રતિનિધિઓની યાદી.
Donald Trump Threat to Iran: ‘ઈરાન પાસે હવે કોઈ રસ્તો બચ્યો નથી…’ શાંતિ પ્રસ્તાવ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની ખુલ્લી ધમકીથી હડકંપ.
Exit mobile version