Site icon

 રશિયા-યુક્રેન સંકટ વચ્ચે ભારત એલર્ટ, સરકારે ભારતીયોને કરી અપીલ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,

15 ફેબ્રુઆરી, 2022

Join Our WhatsApp Community

મંગળવાર.

યૂક્રેનમાં રશિયાના હુમલાના વધતા જોખમની અસર હવે ભારતમાં પણ દેખાવા લાગી છે. 

યૂક્રેન સ્થિત દૂતાવાસે ભારતીયોને અપીલ કરી છે કે તે દેશ છોડીને જાય. 

દૂતાવાસ તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે ખાસ તો વિદ્યાર્થીઓ અસ્થાયી રીતે પાછા જઈ શકે છે, જેમનું રોકાવું ખૂબ જ જરૂરી નથી. 

આ સિવાય ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તે યૂક્રેન બિન-જરૂરી પ્રવાસ ટાળે.

તો મુંબઈગરાએ પાર્કિંગ માટે વધુ ફી ચૂકવવી પડશે; જાણો વિગત

Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Exit mobile version