Site icon News Continuous Bureau | Mumbai

ભારત નેપાળ સરહદે પાકિસ્તાન જેવું થયું, ફાયરિંગમાં એક ભારતીયનું મૃત્યુ. જાણો વિગત..

ભારત અને નેપાળની સરહદ પર ફરી એક વખત તનાવ સર્જાયો છે. નેપાળની પોલીસે એક ભારતીય નાગરિકને ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યો છે.

પીલીભીતના ત્રણ યુવકો બોર્ડરની બીજી તરફ નેપાળ ફરવા ગયા હતા. જ્યાં કોઈ મુદ્દે તેમની નેપાળની પોલીસ સાથે રકઝક થઈ હતી. 

Join Our WhatsApp Channel

એક યુવકનુ સ્થળ પર જ મોત થયુ હતુ. જેનો મૃતદેહ હજી નેપાળની હોસ્પિટલમાં જ છે. જ્યારે એક યુવક જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવીને ભારતની સીમામાં પાછો આવી ગયો હતો. જ્યારે ત્રીજા યુવકની કોઈ જાણકારી સામે આવી નથી.નેપાળની સીમા પસાર થાય છે.

Global Gold Market અધધ ૪૪,૦૦૦ કિલો ‘સોનું’ વેચાઈ ગયું… આસમાને પહોંચેલી કિંમતો વચ્ચે ભારતના આ મિત્ર દેશે રમી ‘મોટી રમત’, હવે આગળ શું થશે?
Why Israel Is Not Joining US Against Iran યુએસઈરાન જંગમાં ઈઝરાયલ કેમ છે ચૂપ? જાણો ઈઝરાયલની નવી ‘વેઇટ એન્ડ વોચ’ રણનીતિ
US Saudi Nuclear Deal વૈશ્વિક ચિંતા વધી યુએસસાઉદી પરમાણુ કરાર પર વિવાદ, યુરેનિયમ સંવર્ધનથી પરમાણુ હથિયારોનો ખતરો
Pakistan Demands Rupees From USA ઈરાન સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનની નવી ચાલ; એરસ્પેસ વપરાશના બદલામાં અમેરિકા પાસે બિલ ફાડ્યું…
Exit mobile version