Site icon

રશિયાનાં યુક્રેન પર હુમલા બાદ પ્રતિબંધો મુદ્દે ભારતના વલણ પર જો બાઈડેને ઉઠાવ્યા સવાલ, કહી દીધી આ વાત.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેન- રશિયા યુદ્ધ વચ્ચે ભારતના વલણ પર નારાજગી વ્યક્ત કરી છે. 

Join Our WhatsApp Community

રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, યુક્રેન અને રશિયાના હુમલા પર ભારતની સ્થિતિ થોડી અસ્થિર છે. 

સાથે તેઓએ કહ્યું કે, જાપાન અને ઓસ્ટ્રેલિયા ક્વાડમાં વ્લાદિમીર પુતિનના આક્રમક વલણ સામે ખૂબ જ કડક છે.

જોકે ભારત આમાં અપવાદ છે, જેનું આ મામલે વલણ થોડું નરમ રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે યુક્રેન પર હુમલો કર્યા બાદ અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ ઘણા કડક પગલાં લીધા છે અને રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. પરંતુ ભારતે આ મામલે તટસ્થતાની નીતિ અપનાવી છે

 આ સમાચાર પણ વાંચો : ઈમરાન ખાનને પડતા પર પાટુ, એક તરફ ખુરશી સંકટમાં, હવે ચૂંટણી પંચે આ કારણે ફટકાર્યો મસમોટો દંડ.. જાણો વિગતે

Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Mir Yar Baloch: ભારત બલૂચોનો છેલ્લો સહારો? મીર યાર બલોચે PM મોદી અને જયશંકરને પત્ર લખી પાક-ચીન ગઠબંધન સામે ચેતવ્યા
Iran Protests 2026: ઈરાનમાં મોંઘવારીનો ભડકો: ખામેની વિરુદ્ધ જનતા રસ્તા પર, હિંસામાં ૭ ના મોત; શું ઈરાનમાં થશે સત્તાપલટો?
Donald Trump Health: ટ્રમ્પના હાથ પર વાદળી નિશાન કેમ? સ્વાસ્થ્ય પર ઉઠેલા સવાલોનો અમેરિકી રાષ્ટ્રપતિએ આપ્યો મજેદાર જવાબ
Exit mobile version