Site icon

Khalistani Terrorist Pannun: ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ રામ લલ્લાના અભિષેક પહેલા ઝેર ઓક્યું .. કહ્યું રર જાન્યુઆરી મુસ્લિમો માટે ઓપરેશન બ્લુસ્ટાર.. જાણો બીજુ શું કહ્યું પન્નુએ..

Khalistani Terrorist Pannun: અયોધ્યામાં રામ મંદિર ઉદ્ઘાટન સમારોહ યોજાવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે આ દરમિયાન ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે…

Khalistani Terrorist Pannun Khalistan terrorist Pannu poisoned before Ram Lalla's abhishekam .. Said Rrr January Operation Bluestar for Muslims

Khalistani Terrorist Pannun Khalistan terrorist Pannu poisoned before Ram Lalla's abhishekam .. Said Rrr January Operation Bluestar for Muslims

News Continuous Bureau | Mumbai

Khalistani Terrorist Pannun: આ મહિને 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર ઉદ્ઘાટન ( Ram Mandir Inauguration ) સમારોહ યોજાવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે આ દરમિયાન ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને ( Gurpatwant Singh Pannun  ) ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પન્નુએ મુસ્લિમોને ( Muslims ) આ સમારોહનો વિરોધ કરવા કહ્યું છે. એક વીડિયોમાં પન્નુએ કહ્યું કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન અમૃતસરથી અયોધ્યા સુધીના એરપોર્ટ બંધ રહેશે. 

Join Our WhatsApp Community

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ વધુમાં કહ્યું કે, “બાબરી મસ્જિદ પર રામ મંદિર બની રહ્યું છે. હવે સમય આવી ગયો છે કે તમે ભારતમાં ઉર્દૂસ્તાન બનાવો. નોંધનીય છે કે, પન્નુ આ પહેલા પણ ઘણી વખત આવા જ વીડિયો જારી કરી ચુક્યા છે અને ધમકીઓ પણ આપી ચૂક્યા છે.

 22 જાન્યુઆરી મુસલમાનોના વિરુદ્ધ મોદીનું આ ઓપરેશન બ્લુસ્ટાર છે: પન્નું..

તેણે વધુમાં કહ્યું હતું કે, 22 જાન્યુઆરી મુસલમાનોના વિરુદ્ધ મોદીનું ( Narendra Modi ) ઓપરેશન બ્લુસ્ટાર (  Operation Bluestar ) છે. હકીકતમાં ઈન્દિરા ગાંધીએ અમૃતસર સ્થિત સુવર્ણ મંદિરને ખાલિસ્તાની આતંકવાદીઓથી ખાલી કરાવવા માટે એક ઓપરેશનનો આદેશ આપ્યો હતો. આ આદેશને ઓપરેશન બ્લુસ્ટાર કહેવામાં આવતું હતું . આ ઓપરેશન 1-8 જૂન 1984ના રોજ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સેનાએ ખાલિસ્તાની આતંકવાદી જનરલ સિંહ ભીંડારવાલેને મારી નાખ્યો હતો. પન્નુ આ ભીંડારવાલાને પોતાનો આદર્શ કહે છે.

આ સમાચાર પણ વાંચો : Vibrant Gujarat Global Summit 2024: ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત બેઠક

તેથી જ પન્નુ ભારતને પોતાનો દુશ્મન માને છે. ભારતમાં પન્નુ વિરુદ્ધ ઘણા કેસ નોંધાયેલા છે. વર્ષ 2020માં પન્નુને UAPAની કલમો હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.

એક રિપોર્ટ મુજબ, રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપવા માટે લગભગ 7 હજાર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં 3 હજાર VVIPનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

LPG થી PNG: ગેસ સિલિન્ડર પર તમારા ખિસ્સામાંથી કેટલો ટેક્સ જાય છે? જાણો સરકારની કમાણીનું આખું ગણિત
Pakistan Defense Minister Khawaja Asif: ઈઝરાયેલના ખોફથી પાકિસ્તાનમાં ફફડાટ! રક્ષા મંત્રીએ રાતોરાત પોતાની જ પોસ્ટ્સ ડિલીટ કરી, જાણો કેવી રીતે નેતન્યાહુ સામે ઝૂક્યું પાકિસ્તાન
Hormuz Crisis: ઈરાનના એક નિર્ણયથી ટ્રમ્પનો પારો સાતમા આસમાને! તેલના ટેન્કરો પર વસૂલાતો ‘ટોલ ટેક્સ’ બનશે યુદ્ધનું કારણ?
Pakistan Israel Conflict: પાકિસ્તાનની હાલત ‘સૂંઢ વગરના હાથી’ જેવી! ઈઝરાયેલની ફટકાર પડતા જ મધ્યસ્થી બનવાના સપના ચૂર-ચૂર, રક્ષા મંત્રીએ બદલ્યા સૂર
Exit mobile version