Site icon

કુંભ મેળામાં ભાગ લેવા આવેલા રાજા જ્ઞાનેન્દ્ર અને મહારાણી ને થયો કોરોના.

નેપાળના રાજા જ્ઞાનેન્દ્ર અને મહારાણી કોમલ ને કોરોના થયો છે. આ રાજા રાણી કુંભ મેળામાં ભાગ લેવા માટે હરિદ્વાર આવ્યા હતા.

નેપાળ આવ્યા પછી તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેઓ પોઝિટિવ રહ્યા.

Join Our WhatsApp Community

હાલ તેઓ બંનેની હાલત સ્થિર છે અને તેઓ ડોક્ટરના કયા મુજબ મેડીકેશન લઇ રહ્યા છે.

 રાજ ઠાકરે ના દીકરા અમિત ઠાકરેને કોરોના થયો. હોસ્પિટલમાં દાખલ…

UN Permanent Membership: શું ભારતને મળશે યુએનનું કાયમી સભ્યપદ? યુએનના પ્રવક્તાએ ભારતના વખાણમાં કહી આવી વાત
Donald Trump: રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિવાદાસ્પદ નિવેદનોએ વધારી આરોગ્ય નિષ્ણાતો ની ચિંતા, તથ્યો અને દાવાઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ થયો.
H-1B Visa: વિઝા વિવાદ વચ્ચે ભારતીય મૂળના 2 પ્રોફેશનલ્સને પ્રમોશન! આ અમેરિકન કંપનીઓએ બનાવ્યા સીઇઓ
India-US Relations: વિદેશ મંત્રી જયશંકરને મળ્યા બાદ માર્કો રુબિઓનું મોટું નિવેદન,ભારત અને અમેરિકા ના સંબંધ પર કહી આવી વાત
Exit mobile version