Site icon News Continuous Bureau | Mumbai

કુંભ મેળામાં ભાગ લેવા આવેલા રાજા જ્ઞાનેન્દ્ર અને મહારાણી ને થયો કોરોના.

નેપાળના રાજા જ્ઞાનેન્દ્ર અને મહારાણી કોમલ ને કોરોના થયો છે. આ રાજા રાણી કુંભ મેળામાં ભાગ લેવા માટે હરિદ્વાર આવ્યા હતા.

નેપાળ આવ્યા પછી તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેઓ પોઝિટિવ રહ્યા.

Join Our WhatsApp Channel

હાલ તેઓ બંનેની હાલત સ્થિર છે અને તેઓ ડોક્ટરના કયા મુજબ મેડીકેશન લઇ રહ્યા છે.

 રાજ ઠાકરે ના દીકરા અમિત ઠાકરેને કોરોના થયો. હોસ્પિટલમાં દાખલ…

Trump’s Stern Warning ડીલમાં ઘણી વારંવાર કરી, હવે કિંમત ચૂકવવી પડશે ઈરાન પર હુમલા બાદ ટ્રમ્પની ચીમકી
Muzaffarabad Mi17 Crash પાકિસ્તાનના મુઝફ્ફરાબાદમાં મોટી દુર્ઘટના, Mi17 હેલિકોપ્ટર ક્રેશ; પાઇલટ સહિત તમામ સવારના મોત.
Global Supertanker Demand ઈરાનયુદ્ધ વચ્ચે સુપરટેન્કરની માંગમાં ધરખમ ઉછાળો વિશ્વભરના દેશો કરી રહ્યા છે રેકોર્ડ ખરીદી
Strengthening the ‘Nuclear Umbrella’ ચીનરશિયાના ખતરાથી બચવા માટે આ બે દેશો મજબૂત કરી રહ્યા છે ‘ન્યૂક્લિયર અંબ્રેલા’
Exit mobile version