Site icon News Continuous Bureau | Mumbai

કુંભ મેળામાં ભાગ લેવા આવેલા રાજા જ્ઞાનેન્દ્ર અને મહારાણી ને થયો કોરોના.

નેપાળના રાજા જ્ઞાનેન્દ્ર અને મહારાણી કોમલ ને કોરોના થયો છે. આ રાજા રાણી કુંભ મેળામાં ભાગ લેવા માટે હરિદ્વાર આવ્યા હતા.

નેપાળ આવ્યા પછી તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેઓ પોઝિટિવ રહ્યા.

Join Our WhatsApp Channel

હાલ તેઓ બંનેની હાલત સ્થિર છે અને તેઓ ડોક્ટરના કયા મુજબ મેડીકેશન લઇ રહ્યા છે.

 રાજ ઠાકરે ના દીકરા અમિત ઠાકરેને કોરોના થયો. હોસ્પિટલમાં દાખલ…

Indian Navy Strategy। ભારતનો ચીનને ઈતિહાસનો સૌથી મોટો દાવ ‘સુન્ડા સામુદ્રધુની’ પર નજર, ડ્રેગનની વધતી ચિંતા
West Asia Crisis। હોર્મુઝના સંકટનો પનામા નહેરને ફાયદો જહાજ દીઠ ૪૦ લાખ ડોલર સુધી પહોંચ્યો ટ્રાન્ઝિટ ચાર્જ
IranUS Tensions। ઈરાનનો સ્પષ્ટ ઈનકાર ઈસ્લામાબાદમાં અમેરિકા સાથે કોઈ સીધી વાતચીત નહીં થાય
US Gulf Strategy। યુદ્ધની વચ્ચે અમેરિકાની નવી ચાલ ગલ્ફ દેશોના પુનઃનિર્માણના પ્રોજેક્ટ્સમાંથી અબજો ડોલરની કમાણીનો પ્લાન
Exit mobile version