Site icon

યુક્રેન- રશિયા યુદ્ધ વચ્ચે આ દેશની મસ્જિદમાં થયો ભયાનક વિસ્ફોટ, ઓછામાં ઓછા 45 લોકોના મોત, 65 ઘાયલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,  

મુંબઈ, 04 માર્ચ, 2022,    

Join Our WhatsApp Community

શુક્રવાર,  

પાકિસ્તાનના પેશાવરમાં મોટી દુર્ઘટના ઘટી છે. 

મળતી જાણકારી મુજબ પેશાવરના કોચા રિસાલદારની મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન ભીષણ વિસ્ફોટ થયો છે. 

આ વિસ્ફોટમાં 45 લોકોનાં મોત થયાં છે અને 65થી વધુ લોકો ઘાયલ થયા છે.

સાથે જ આ હુમલામાં બે સુરક્ષાકર્મીઓના પણ મોત થયાના અહેવાલ છે.

વિસ્ફોટમાં મૃત્યુઆંક વધી શકે છે અને તે સંભવત: આત્મઘાતી હુમલો હતો.

યુદ્ધગ્રસ્ત યુક્રેનની રાજધાનીમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીને વાગી ગોળી, હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

US-India Trade Deal Controversy: વ્હાઇટ હાઉસમાં ભારત વિરુદ્ધ ગેમ પ્લાન? ઓડિયો ક્લિપ લીક થતા ખળભળાટ; જાણો કોણે અને કેમ અટકાવી ભારત-યુએસ ટ્રેડ ડીલ
India-EU FTA: ટ્રમ્પ અને જિનપિંગ જોતા રહી જશે! ભારત અને EU વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ની તૈયારી; જાણો શું છે ભારતનો પ્લાન B
Donald Trump: ભારતને મળશે ટેરિફમાંથી મુક્તિ? ટ્રમ્પ પ્રશાસને આપ્યા 25% ડ્યુટી હટાવવાના સંકેત; ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર.
Trump Warns Canada on China: કેનેડાની ભૂલ અને ચીનનો ફાયદો? ડોનાલ્ડ ટ્રમ્પની ભવિષ્યવાણીથી ખળભળાટ; ગ્રીનલેન્ડ પ્રોજેક્ટ પરના વિરોધ સામે ટ્રમ્પે વાપર્યા આકરા શબ્દો
Exit mobile version