Site icon

યુક્રેન- રશિયા યુદ્ધ વચ્ચે આ દેશની મસ્જિદમાં થયો ભયાનક વિસ્ફોટ, ઓછામાં ઓછા 45 લોકોના મોત, 65 ઘાયલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,  

મુંબઈ, 04 માર્ચ, 2022,    

Join Our WhatsApp Community

શુક્રવાર,  

પાકિસ્તાનના પેશાવરમાં મોટી દુર્ઘટના ઘટી છે. 

મળતી જાણકારી મુજબ પેશાવરના કોચા રિસાલદારની મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન ભીષણ વિસ્ફોટ થયો છે. 

આ વિસ્ફોટમાં 45 લોકોનાં મોત થયાં છે અને 65થી વધુ લોકો ઘાયલ થયા છે.

સાથે જ આ હુમલામાં બે સુરક્ષાકર્મીઓના પણ મોત થયાના અહેવાલ છે.

વિસ્ફોટમાં મૃત્યુઆંક વધી શકે છે અને તે સંભવત: આત્મઘાતી હુમલો હતો.

યુદ્ધગ્રસ્ત યુક્રેનની રાજધાનીમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીને વાગી ગોળી, હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

Donald Trump Iran Statement: ટ્રમ્પની ‘રેડ લાઈન’! ઈઝરાયેલ હવે ઈરાનના ગેસ ફિલ્ડ પર હુમલો નહીં કરે, પરંતુ કતર મામલે અમેરિકાનું વલણ કડક; જાણો વિગત..
India Russia Mediation: રશિયાનો ભારત પર અતૂટ વિશ્વાસ: ‘તાકાતવર દેશ’ ગણાવી ઈરાન-અમેરિકા યુદ્ધ રોકવા કરી અપીલ, શું પીએમ મોદી બનશે શાંતિદૂત?
Middle East Crisis: ઈરાન અને સાઉદી વચ્ચે તલવારો ખેંચાઈ! ખાડીના મુસ્લિમ દેશોની ધીરજ ખૂટી, શું મધ્ય-પૂર્વમાં ફાટી નીકળશે લોહિયાળ જંગ?
Global Oil Crisis: ઓઈલ માર્કેટમાં ભયંકર વિસ્ફોટ! ઈરાનનો રિયાધ અને કતર પર મિસાઈલ મારો, ક્રૂડ તેલના ભાવ આસમાને પહોંચવાની દહેશત.
Exit mobile version