Site icon

કેનેડામાં આ શીખ નેતાની ગોળી મારી હત્યા, -એર ઈન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટમાં આવ્યું હતું નામ- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

કેનેડાના(Canada) વાનકુવરમાં(Vancouver) શીખ(Sikh) નેતા રિપુદમન સિંહ મલિકની(Ripudaman Singh Malik) ગોળી મારીને હત્યા(Shot Dead) કરી દેવામાં આવી છે. 

Join Our WhatsApp Community

આ ઘટના ગુરુવારે મોડી રાત્રે તેઓ કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે બની. હત્યાની સાબિતી(Evidence of murder) મિટાવવા માટે તેમની કારને સળગાવી દીધી.

જોકે તેમને કેમ ગોળી મારવામાં આવી તે વિશે અત્યાર સુધી માહિતી સામે આવી નથી. 
 
ઉલ્લેખનીય છે કે 1985ના એર ઇન્ડિયા ફ્લાઇટના(Air India flight) બોમ્બ બ્લાસ્ટમાં(bomb blast) રિપુદમનનું નામ સામે આવ્યું હતું. જોકે આ પછી 2005માં તેમને આ કેસમાંથી છોડી મુકવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર તૂટ્યો દુઃખોનો પહાડ-તેમની પ્રથમ પત્નીનું થયું નિધન

Donald Trump: મોદીની નીતિ સફળ: ‘હેકડી’ છોડીને ટ્રમ્પ નો યુ-ટર્ન, ભારત સાથે વેપાર સમજૂતી માટે અમેરિકા તૈયાર, PM મોદી માટે આપ્યું મોટું નિવેદન.
Lawrence Bishnoi Gang: કેનેડામાં ફરી ગેંગવોરની દહેશત! લૉરેન્સ બિશ્નોઈ ગેંગે ભારતીય વેપારીની હત્યા કરી, પંજાબી સિંગરના ઘર પર પણ ગોળીબાર.
Israel Gaza: ટ્રમ્પના શાંતિ કરારના ઊડ્યા ધજાગરા, ઇઝરાયલે ગાઝા પર ફરી એરસ્ટ્રાઇક કરી, આટલા થી વધુ લોકોના મોત
India-China Border: મોદી-જિનપિંગ મુલાકાતની અસર, સરહદ વિવાદ ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે ફરી વાટાઘાટો શરૂ, શું સંબંધો સુધરશે?
Exit mobile version