Site icon News Continuous Bureau | Mumbai

કેનેડામાં આ શીખ નેતાની ગોળી મારી હત્યા, -એર ઈન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટમાં આવ્યું હતું નામ- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

કેનેડાના(Canada) વાનકુવરમાં(Vancouver) શીખ(Sikh) નેતા રિપુદમન સિંહ મલિકની(Ripudaman Singh Malik) ગોળી મારીને હત્યા(Shot Dead) કરી દેવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

આ ઘટના ગુરુવારે મોડી રાત્રે તેઓ કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે બની. હત્યાની સાબિતી(Evidence of murder) મિટાવવા માટે તેમની કારને સળગાવી દીધી.

જોકે તેમને કેમ ગોળી મારવામાં આવી તે વિશે અત્યાર સુધી માહિતી સામે આવી નથી. 
 
ઉલ્લેખનીય છે કે 1985ના એર ઇન્ડિયા ફ્લાઇટના(Air India flight) બોમ્બ બ્લાસ્ટમાં(bomb blast) રિપુદમનનું નામ સામે આવ્યું હતું. જોકે આ પછી 2005માં તેમને આ કેસમાંથી છોડી મુકવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર તૂટ્યો દુઃખોનો પહાડ-તેમની પ્રથમ પત્નીનું થયું નિધન

Teesta River Project તીસ્તા નદી પ્રોજેક્ટ માટે બાંગ્લાદેશે ચીનની મદદ માંગી ભારત માટે વધ્યું સુરક્ષાનું જોખમ
India US Trade Deal ભારતઅમેરિકાની મેગા ટ્રેડ ડીલ સફળતાના આરે કે અટવાઈ ગઈ વાત? જાણો લેટેસ્ટ અપડેટ
Ayatollah Ali Khamenei ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામૈનેઈના અંતિમ સંસ્કાર માટે PM મોદીને આમંત્રણ
US Iran Relations હોર્મુઝની સામુદ્રધુની, આર્થિક પ્રતિબંધો અને પરમાણુ હથિયાર; અમેરિકા પાસે આખરે શું ઈચ્છે છે ઈરાન?
Exit mobile version