Site icon News Continuous Bureau | Mumbai

કેનેડામાં આ શીખ નેતાની ગોળી મારી હત્યા, -એર ઈન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટમાં આવ્યું હતું નામ- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

કેનેડાના(Canada) વાનકુવરમાં(Vancouver) શીખ(Sikh) નેતા રિપુદમન સિંહ મલિકની(Ripudaman Singh Malik) ગોળી મારીને હત્યા(Shot Dead) કરી દેવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

આ ઘટના ગુરુવારે મોડી રાત્રે તેઓ કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે બની. હત્યાની સાબિતી(Evidence of murder) મિટાવવા માટે તેમની કારને સળગાવી દીધી.

જોકે તેમને કેમ ગોળી મારવામાં આવી તે વિશે અત્યાર સુધી માહિતી સામે આવી નથી. 
 
ઉલ્લેખનીય છે કે 1985ના એર ઇન્ડિયા ફ્લાઇટના(Air India flight) બોમ્બ બ્લાસ્ટમાં(bomb blast) રિપુદમનનું નામ સામે આવ્યું હતું. જોકે આ પછી 2005માં તેમને આ કેસમાંથી છોડી મુકવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર તૂટ્યો દુઃખોનો પહાડ-તેમની પ્રથમ પત્નીનું થયું નિધન

Donald Trump Tariff| અમેરિકન કોર્ટની લપડાક! ૧૦% ગ્લોબલ ટેરિફને ગેરકાયદે ગણાવતા ટ્રમ્પ બેકફૂટ પર, જાણો ભારત સહિત દુનિયા પર શું થશે અસર
USIran Tension| હોર્મુઝની સામુદ્રધુનીમાં હલચલ! ૩૦ દિવસના યુદ્ધવિરામ માટે મંત્રણા શરૂ, જાણો ભારત પર શું થશે અસર
US Iran Conflict। અમેરિકાઈરાન વચ્ચે વધ્યો તણાવ! ઈરાની તેલ ટેન્કર પર એટેક બાદ ટ્રમ્પની ધમકી, દુનિયાભરમાં ફેલાયો ખળભળાટ
West Bengal BJP Victory 2026| બંગાળમાં કમળ ખીલતા જ વિદેશમાં ઉજવણી? આ દેશે PM મોદીની જીતને ગણાવી ‘ઐતિહાસિક’, જાણો કયો દેશ થયો ગદગદ
Exit mobile version