Site icon News Continuous Bureau | Mumbai

દુઃખદ સમાચાર. આ દેશ ના ભારતીય અને હિન્દુ ભૂતપૂર્વ વડા પ્રધાન નું નિધન થયું.

મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન અનિરુધ જગન્નાથનું 91 વર્ષની વયે નિધન થયું છે.   

પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત અનિરુધ જગન્નાથ, એક મહાન નેતા અને રાજકારણી, આધુનિક મોરેશિયસના આર્કિટેક્ટ હતા. 

Join Our WhatsApp Channel

તે એક એવા રાજનેતા હતા જેમણે મોરેશિયસના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બંને તરીકે સેવા આપી છે. 2003 થી 2012 સુધી તેઓ દેશના રાષ્ટ્રપતિ હતા. આ પહેલા તેઓ દેશના વડા પ્રધાન હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરે જગન્નાથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

Ebola Outbreak in Congo। કાંગોમાં ઇબોલાનો હાહાકાર 321 લોકો સંક્રમિત, 48 ના મોત બાદ હેલ્થ ઇમરજન્સી જાહેર, વેક્સિન માટે ભારતીય કંપની સહિત 3 ગ્રૂપને મળ્યું મોટું ફંડ
US Tariff Cut। ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય કૃષિ અને ઔદ્યોગિક સાધનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો, જાણો ભારતને ફાયદો થશે કે નહીં
USIran Crisis|ઈરાન સાથેના તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો, ટૂંક સમયમાં થશે શાંતિ કરાર
Iowa Shooting। અમેરિકામાં સામૂહિક ગોળીબાર, એક જ પરિવારના ૭ લોકોના મોતથી ચકચાર
Exit mobile version