Site icon News Continuous Bureau | Mumbai

દુઃખદ સમાચાર. આ દેશ ના ભારતીય અને હિન્દુ ભૂતપૂર્વ વડા પ્રધાન નું નિધન થયું.

મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન અનિરુધ જગન્નાથનું 91 વર્ષની વયે નિધન થયું છે.   

પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત અનિરુધ જગન્નાથ, એક મહાન નેતા અને રાજકારણી, આધુનિક મોરેશિયસના આર્કિટેક્ટ હતા. 

Join Our WhatsApp Channel

તે એક એવા રાજનેતા હતા જેમણે મોરેશિયસના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બંને તરીકે સેવા આપી છે. 2003 થી 2012 સુધી તેઓ દેશના રાષ્ટ્રપતિ હતા. આ પહેલા તેઓ દેશના વડા પ્રધાન હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરે જગન્નાથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

India’s Arctic Strategy રશિયાભારતની નવી દોસ્તી, દુનિયામાં આવશે વેપારની નવી ક્રાંતિ આર્કટિક રૂટ બનશે ગેમચેન્જર
Trump’s Truth Social Monetization ટ્રમ્પ હવે ‘ટ્રુથ સોશિયલ’ પરથી પણ કરશે ડોલર્સમાં કમાણી પોસ્ટિંગ દ્વારા આવક મેળવવાની નવી યોજના
USIran Tension ઈરાન સામે ‘મેગા સ્ટ્રાઈક’ની તૈયારી! અમેરિકાએ આ દેશ ને મોકલ્યા રિફ્યુલિંગ વિમાનો
US Iran War Escalation શું ત્રીજા વિશ્વયુદ્ધની આહટ? અમેરિકી ડ્રોન તોડી પાડ્યા બાદ મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર
Exit mobile version