Site icon News Continuous Bureau | Mumbai

દુઃખદ સમાચાર. આ દેશ ના ભારતીય અને હિન્દુ ભૂતપૂર્વ વડા પ્રધાન નું નિધન થયું.

મોરેશિયસના પૂર્વ રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન અનિરુધ જગન્નાથનું 91 વર્ષની વયે નિધન થયું છે.   

પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત અનિરુધ જગન્નાથ, એક મહાન નેતા અને રાજકારણી, આધુનિક મોરેશિયસના આર્કિટેક્ટ હતા. 

Join Our WhatsApp Channel

તે એક એવા રાજનેતા હતા જેમણે મોરેશિયસના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બંને તરીકે સેવા આપી છે. 2003 થી 2012 સુધી તેઓ દેશના રાષ્ટ્રપતિ હતા. આ પહેલા તેઓ દેશના વડા પ્રધાન હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરે જગન્નાથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

US Tariff Backlash Economy Crisis વૈશ્વિક વેપાર સમીકરણો અમેરિકા દ્વારા લદાયેલી ટેરિફ નીતિની વિપરીત અસરો સામે આવી, આર્થિક મોરચે દબાણ વધ્યું
Saudi Arabia Loan Crown Prince જે દેશ આખી દુનિયાની નાણાકીય જરૂરિયાતો પૂરી કરતો હતો, તે આજે લોન લેવા માટે વલખાં મારી રહ્યો છે; જાણો કારણ
Pakistan Economic Crisis ભૂખે મરતું પાકિસ્તાન આકાશને આંબતી મોંઘવારીના કારણે લોકો ખોરાક માટે પણ થયા ફાફાં મારવા મજબૂર
Indus Waters Treaty ભારતની એક જ ટાચલીથી પાકિસ્તાનની બોલતી બંધ સિંધુ જળ સંધિ પર કડકાઈ વધતા વૈશ્વિક મંચો પર કાલાવાલા કરી રહ્યું છે પાકિસ્તાન!
Exit mobile version