Site icon

માનવ સેવા એ જ પ્રભુ સેવા, USA ગોળીબારના પીડિતોને કથાકાર મોરારી બાપુએ મોકલી આટલા હજાર ડોલરની સહાય.. 

News Continuous Bureau | Mumbai 

અમેરિકાના(USA) ટેક્સાસની(Texas) શાળામાં થયેલા ગોળીબાર(Firing) મામલે મૃત બાળકો માટે જાણીતા કથાકાર મોરારી બાપુએ(Morari Bapu) સંવેદના દર્શાવી છે.

Join Our WhatsApp Community

મોરારી બાપુએ પ્રત્યેક મૃતકના પરિવારજનોને(family of the deceased) 1000 ડોલરની સહાય આપવાની જાહેરાત કરી છે. 

મોરારી બાપુ દ્વારા કુલ 21 હજાર ડોલરની સહાય(Help) મોકલવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ટેક્સાસની શાળામાં થયેલા ગોળીબારમાં 19 બાળક અને 2 શિક્ષકો મૃત્યુ પામ્યા હતાં. 

આ હુમલાને લઇને અમેરિકી રાષ્ટ્રપતિ(US President) જો બાયડને(Joe Biden) દેશને સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ આ ઘટનાને હત્યાકાંડ ગણાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : ટ્વિટરમાં મોટો ફેરફાર, બોર્ડના સભ્યપદેથી આ દિગ્ગજએ આપ્યું રાજીનામું, ગયા વર્ષે છોડ્યુ હતું CEO પદ.

US India Tariff Deal: ભારતીય નિકાસકારોની લોટરી લાગી! ટ્રમ્પે ટેરિફ ઘટાડીને 10% કરી, અમેરિકામાં મેડ-ઈન-ઈન્ડિયા વસ્તુઓ વેચવી હવે થશે સસ્તી..
PM Modi Israel Visit: ડ્રેગન અને પાકિસ્તાનની ઊંઘ ઉડશે! ઇઝરાયેલ સાથે અત્યાધુનિક લેઝર ટેકનોલોજીનો સોદો કરશે ભારત; પીએમ મોદીનો માસ્ટરપ્લાન
Viral Video: ‘બોર્ડ ઓફ પીસ’ માં ડ્રામા! ટ્રમ્પના ઈશારે શહબાઝ શરીફની એક્શન કેમેરામાં કેદ, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપ..
Donald Trump: શું ટ્રમ્પના કારણે અટક્યું હતું ભારત-પાકિસ્તાનનું મહાયુદ્ધ? ૨૦૦% ટેરિફની ધમકી અને ૧૧ જેટ તોડી પડાયાના દાવા પાછળનું શું છે સત્ય?.
Exit mobile version