Site icon News Continuous Bureau | Mumbai

ઈદ બાદ પરત ફરશે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, કરવો પડશે આ કાર્યવાહીનો સામનો; જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના(Pakstan) પૂર્વ વડાપ્રધાન(EX prime minister) અને PML-N પાર્ટીના વડા નવાઝ શરીફને(Nawaz Sharif) સ્વદેશ પરત ફરતા જ કાનૂની કાર્યવાહીનો(Legal action) સામનો કરવો પડશે

Join Our WhatsApp Channel

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ કે નવાઝ શરીફ ઈદ(Eid) બાદ પાકિસ્તાનમાં જોવા મળશે. 

સાથે તેમણે દાવો કર્યો કે નવાઝ શરીફ પોતાની સામે બાકી મુદ્દાના કાયદા અને બંધારણ(Constitution) અનુસાર સામનો કરશે.

તેમણે જોર આપ્યું કે તેમની પાર્ટી પીએમએલ-એન(PMLn) કોર્ટમાં(Court) વિશ્વાસ કરે છે અને તેમનો નિર્ણય સ્વીકાર કરશે. 

ઉલ્લેખનીય છે કે ત્રણ વાર પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂકેલા શરીફ ભ્રષ્ટાચારના(Corruption) કેટલાક આરોપોનો સામનો કરી રહ્યા છે. તેઓ નવેમ્બર 2019થી લંડનમાં છે, જ્યારે લાહોર હાઈકોર્ટએ(Highcourt) તેમને સારવાર માટે ચાર સપ્તાહ માટે વિદેશ જવાની અનુમતિ આપી હતી.

આ સમાચાર પણ વાંચો : ભારતના આ પાડોશી દેશમાં ઈંધણની કટોકટી. અહીં પેટ્રોલના ભાવમાં સીધો રૂ.84નો તોતિંગ વધારો,જાણો કેટલામાં મળે છે એક લીટર તેલ 

Iran Threatens US Allies “જે પણ અમેરિકાને સાથ આપશે, તેણે ગંભીર પરિણામ ભોગવવા પડશે!” ઈરાનની ખુલ્લી ચેતવણીથી શું ફરી શરૂ થશે વૈશ્વિક યુદ્ધ?
Donald Trump Giorgia Meloni “તેઓ સારા વ્યક્તિ છે, પણ…”; ઇટાલીના પીએમ મેલોની અંગે ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા, જાણો હવે શું કહ્યું?
Nijjar Case Update નિજ્જર કેસમાં કેનેડાનો મોટો યુટર્ન ભારતીય અધિકારીઓ વિરુદ્ધ કોઈ પુરાવા નથી, જસ્ટિન ટ્રુડોના જુઠાણાનો થયો પર્દાફાશ
NATO Mega Defense Plan રશિયાચીન સામે લડવા નાટોનો મેગા ડિફેન્સ પ્લાન, મિસાઈલ શીલ્ડથી લઈને સ્પેસ સર્વેલન્સ સુધીની નવો માસ્ટરપ્લાન તૈયાર
Exit mobile version