Site icon News Continuous Bureau | Mumbai

ઈદ બાદ પરત ફરશે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ, કરવો પડશે આ કાર્યવાહીનો સામનો; જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના(Pakstan) પૂર્વ વડાપ્રધાન(EX prime minister) અને PML-N પાર્ટીના વડા નવાઝ શરીફને(Nawaz Sharif) સ્વદેશ પરત ફરતા જ કાનૂની કાર્યવાહીનો(Legal action) સામનો કરવો પડશે

Join Our WhatsApp Channel

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યુ કે નવાઝ શરીફ ઈદ(Eid) બાદ પાકિસ્તાનમાં જોવા મળશે. 

સાથે તેમણે દાવો કર્યો કે નવાઝ શરીફ પોતાની સામે બાકી મુદ્દાના કાયદા અને બંધારણ(Constitution) અનુસાર સામનો કરશે.

તેમણે જોર આપ્યું કે તેમની પાર્ટી પીએમએલ-એન(PMLn) કોર્ટમાં(Court) વિશ્વાસ કરે છે અને તેમનો નિર્ણય સ્વીકાર કરશે. 

ઉલ્લેખનીય છે કે ત્રણ વાર પાકિસ્તાનના વડાપ્રધાન રહી ચૂકેલા શરીફ ભ્રષ્ટાચારના(Corruption) કેટલાક આરોપોનો સામનો કરી રહ્યા છે. તેઓ નવેમ્બર 2019થી લંડનમાં છે, જ્યારે લાહોર હાઈકોર્ટએ(Highcourt) તેમને સારવાર માટે ચાર સપ્તાહ માટે વિદેશ જવાની અનુમતિ આપી હતી.

આ સમાચાર પણ વાંચો : ભારતના આ પાડોશી દેશમાં ઈંધણની કટોકટી. અહીં પેટ્રોલના ભાવમાં સીધો રૂ.84નો તોતિંગ વધારો,જાણો કેટલામાં મળે છે એક લીટર તેલ 

US Iran War Threat। ઈરાન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે અમેરિકા, વ્હાઇટ હાઉસની હાઈલેવલ બેઠક બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એલર્ટ
Ivanka Trump Assassination Plot Busted| ઈરાનની મિલિટરી IRGC ના નિશાના પર ઇવાન્કા ટ્રમ્પ? અમેરિકામાં હાઈએલર્ટ જાહેર
US Foreign Minister India Visit| ભારત પ્રવાસે આવેલા અમેરિકી વિદેશ મંત્રી કોલકાતામાં, જાણો પીએમ મોદી સાથે મુલાકાતનું સંપૂર્ણ શેડ્યૂલ
US Green Card Rules અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવું હવે લોઢાના ચણા ચાવવા સમાન! ટ્રમ્પ સરકારે બદલ્યા નિયમો, એક ભૂલ અને સીધા સ્વદેશ ભેગા થશો
Exit mobile version