Site icon

સતત ભારત વિરોધી બયાન આપનાર પીએમ ઓલીના કાર્યકાળનો થશે અંત, નેપાળની સુપ્રીમ કોર્ટે આપ્યા આ આદેશ  ; જાણો હવે કોણ બનશે નવા વડાપ્રધાન  

નેપાળમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે નેપાળની સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે.

નેપાળની સુપ્રીમ કોર્ટે 2 દિવસનાં અંદર કોગ્રેસના અધ્યક્ષ શેર બહાદૂર દેઉબાને પ્રધાનમંત્રી બનાવવાનો આદેશ કર્યો છે. સાથે જ કોર્ટએ ભંગ પડેલી સાંસદને પુન: ચાલુ કરવાનો પણ આદેશ કર્યો છે. 

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટે આ આદેશ રાષ્ટ્રપતિના નિર્ણય સામે દાખલ કરેલી અરજીની સુનાવણી દરમિયાન આપ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ પ્રધાનમંત્રી ઓલીની ભલામણ પર 275 સભ્યોવાળા નિચલા ગૃહને 22 મેએ પાંચ મહિનામાં બીજીવાર ભંગ કરી દીધું હતું અને 12 તથા 19 નવેમ્બરે મધ્યાવર્તી ચૂંટણીની જાહેરાત કરી હતી.

રાજ્યના સહકારી ક્ષેત્રને લઈ શરદ પવારે આપ્યું નિવેદન; કહ્યું કેન્દ્ર આમાં દખલગીરી કરી શકે નહીં, જાણો વિગત

PM Modi Israel Visit 2026: ‘પ્રિય મિત્ર મોદી…’ નેતન્યાહુના એક મેસેજે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું; ભારત-ઇઝરાયેલ સંબંધો નવી ઊંચાઈએ.
Mexico Violence: ‘એલ મેન્ચો’ના મોતથી મેક્સિકોમાં અરાજકતા, ભારતીયો માટે સુરક્ષા એડવાઇઝરી જાહેર; સ્થિતિ તંગ
Bangladesh PM Tarique Rahman: બાંગ્લાદેશમાં સૈન્ય અને રાજદ્વારી ફેરબદલ! PM તારિક રહેમાને ભારતમાં તૈનાત સુરક્ષા સલાહકારને અચાનક કેમ બોલાવ્યા પરત? જાણો અંદરની વિગત.
Sharad Pawar Rajya Sabha 2026: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો વળાંક! શરદ પવારની સંસદીય ઇનિંગ ચાલુ રહેશે; કોંગ્રેસના સપોર્ટથી રાજ્યસભાના ગણિતમાં મોટો ફેરફાર..
Exit mobile version