Site icon News Continuous Bureau | Mumbai

ભારતના આ પાડોશી દેશના પૂર્વ વડાપ્રધાનનું મોટું નિવેદન, કહ્યું – નેપાળમાં શાંતિ પ્રક્રિયા શરૂ કરવામાં ભારતની અહમ ભૂમિકા.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

સીપીએન-માઓવાદી કેન્દ્રના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે મોટું નિવેદન આપ્યું છે. 

નેપાળમાં ભૂતપૂર્વ ભારતીય રાજદૂત રણજિત રાયના પુસ્તક વિમોચન સમારોહમાં તેમણે કહ્યું કે, જો ભારત સકારાત્મક નહીં હોય તો નેપાળમાં શાંતિ પુનઃસ્થાપિત કરવી શક્ય નથી. 

નેપાળમાં શાંતિ પ્રક્રિયા શરૂ કરવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ભારતના સમર્થનથી શાંતિ પ્રક્રિયા શરૂ થઈ અને નેપાળમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા.

ઉલ્લેખનીય છે કે નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી-માઓવાદી અને ત્યારપછી સાત પાર્ટી ગઠબંધને 2005માં નવી દિલ્હીમાં 12-પોઈન્ટના કરાર પર હસ્તાક્ષર કર્યા, જેનાથી એક દાયકા લાંબા ગૃહયુદ્ધનો અંત આવ્યો.

મનપાનો રેઢીયાર કારભાર. શહેરના આ ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ પ્રક્રિયામાં વિલંબ; ત્રણ વર્ષમાં માત્ર આટલા ટકા કામ થયું 

US Strike in Africa| ઈરાન બાદ હવે આ દેશમાં અમેરિકાની એરસ્ટ્રાઈક દુનિયાનો સૌથી ખતરનાક આતંકી ઠાર, ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો
US China Ties। બેઇજિંગમાં ટ્રમ્પ જિનપિંગ વચ્ચે એવી તે શું ડીલ થઈ? ચીને અચાનક હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રાખવાની કેમ આપી મંજૂરી; જાણી લો અંદરની વિગત
USChina Summit। ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગની મુલાકાત બાદ મોટો આદેશ, હોર્મુઝ સ્ટ્રેટ પરથી હટશે યુદ્ધના વાદળો; ઈરાનના પરમાણુ પ્લાન પર ચીનની બ્રેક
USChina Espionage Tension| અમેરિકાએ કેમ લીધો આટલો મોટો આંચકાજનક નિર્ણય? ચીનની ભેટસોગાદોને ડસ્ટબિન ભેગી કરીને ટ્રમ્પ પ્રશાસને ‘ડ્રેગન’ ને આપ્યો અત્યાર સુધીનો સૌથી મોટો ઝાટકો!
Exit mobile version