Site icon News Continuous Bureau | Mumbai

ભારતના આ પાડોશી દેશના પૂર્વ વડાપ્રધાનનું મોટું નિવેદન, કહ્યું – નેપાળમાં શાંતિ પ્રક્રિયા શરૂ કરવામાં ભારતની અહમ ભૂમિકા.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

સીપીએન-માઓવાદી કેન્દ્રના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે મોટું નિવેદન આપ્યું છે. 

નેપાળમાં ભૂતપૂર્વ ભારતીય રાજદૂત રણજિત રાયના પુસ્તક વિમોચન સમારોહમાં તેમણે કહ્યું કે, જો ભારત સકારાત્મક નહીં હોય તો નેપાળમાં શાંતિ પુનઃસ્થાપિત કરવી શક્ય નથી. 

નેપાળમાં શાંતિ પ્રક્રિયા શરૂ કરવામાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ભારતના સમર્થનથી શાંતિ પ્રક્રિયા શરૂ થઈ અને નેપાળમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા.

ઉલ્લેખનીય છે કે નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી-માઓવાદી અને ત્યારપછી સાત પાર્ટી ગઠબંધને 2005માં નવી દિલ્હીમાં 12-પોઈન્ટના કરાર પર હસ્તાક્ષર કર્યા, જેનાથી એક દાયકા લાંબા ગૃહયુદ્ધનો અંત આવ્યો.

મનપાનો રેઢીયાર કારભાર. શહેરના આ ડમ્પિંગ ગ્રાઉન્ડ બંધ પ્રક્રિયામાં વિલંબ; ત્રણ વર્ષમાં માત્ર આટલા ટકા કામ થયું 

Trump’s 20% Tariff વૈશ્વિક વ્યાપારમાં નવા જંગના એંધાણ! ટ્રમ્પને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખની સીધી ચેતવણી— “તમારી પાસે કોઈ અધિકાર નથી!”
Yemen’s Threat ઈરાન બાદ હવે યમનની ધમકી હોર્મુઝ જ નહીં, આ રૂટ પણ બંધ કરીશું; ક્રૂડ ઓઈલ સીધું 200 ડોલરે પહોંચશે!
Sheikh’s Property Struggle અઢળક સંપત્તિ છતાં અસંતોષ! 20 બેડરૂમની હવેલીમાં પણ શેખને નથી મળતી શાંતિ, કારણ જાણીને દંગ રહી જશો.
Iran’s Economic Bomb પરમાણુ બોમ્બથી પણ ખતરનાક છે ઈરાનનું આ હથિયાર, શું મિસાઈલ વગર જ દુનિયાને ઘૂંટણિયે લાવી દેશે?
Exit mobile version