Site icon

ઓક્સિજન ની અછત દૂર કરવા ભારતીય નૌકાદળ મેદાને આવ્યું, એક આખું જહાજ ભરીને ઓક્સિજન લાવે છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

ભારતમાં ઓક્સિજનની તકલીફને દૂર કરવા માટે હવે વિદેશી મદદ આવી રહી છે. આ માટે ભારતમાં ઝડપથી ઓક્સિજન પહોંચે તે હેતુથી ભારતીય યુદ્ધ નૌકાઓ પણ મેદાને આવી છે. ભારતીય યુદ્ધ નૌકા આઈએનએસ તલવાર બહેરીન થી ઓક્સિજન લાવવા માટે કાર્યરત છે. 40 મેટ્રિક ટન જેટલા ઓક્સિજન સાથે તે બહેરીનના મનામા પોર્ટ થી મુંબઈ માટે રવાના થઇ ચૂક્યું છે. જુઓ વિડિયો…

Join Our WhatsApp Community

મુંબઈ માં દુકાન ખોલવા સંદર્ભે જો તમને આ મેસેજ આવે તો સમજી લેજો કોઈ તમને ઉલ્લુ બનાવે છે…

 

Donald Trump: વ્હાઇટ હાઉસમાં હંગામો! વેનેઝુએલા મુદ્દે ટ્રમ્પ અને એક્સોન મોબિલ સામસામે, શું તેલની દુનિયાના સૌથી મોટા ખેલાડીને ટ્રમ્પ પાઠ ભણાવશે?
Iran Protest 2026: ઈરાનમાં હિંસક પ્રદર્શનો વચ્ચે શું ભારતીયોની ધરપકડ થઈ છે? ઈરાની રાજદૂતે જણાવ્યું સત્ય; જાણો શું છે સ્થિતિ
PM Modi Friedrich Merz Meeting: અમદાવાદથી બર્લિન સુધી ગુંજશે મિત્રતા! સાબરમતીના કિનારે PM મોદી અને જર્મન ચાન્સેલરની મુલાકાત, કરોડોના ડિફેન્સ સોદા પર દુનિયાની નજર
Iran Protest: ઈરાનમાં લોહીની નદીઓ વહી, ખામનેઈના આદેશ બાદ પ્રદર્શનકારીઓ પર અંધાધુંધ ફાયરિંગ, અત્યારસુધી થયા આટલા લોકોના કરુણ મોત
Exit mobile version