Site icon

ઓક્સિજન ની અછત દૂર કરવા ભારતીય નૌકાદળ મેદાને આવ્યું, એક આખું જહાજ ભરીને ઓક્સિજન લાવે છે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

ભારતમાં ઓક્સિજનની તકલીફને દૂર કરવા માટે હવે વિદેશી મદદ આવી રહી છે. આ માટે ભારતમાં ઝડપથી ઓક્સિજન પહોંચે તે હેતુથી ભારતીય યુદ્ધ નૌકાઓ પણ મેદાને આવી છે. ભારતીય યુદ્ધ નૌકા આઈએનએસ તલવાર બહેરીન થી ઓક્સિજન લાવવા માટે કાર્યરત છે. 40 મેટ્રિક ટન જેટલા ઓક્સિજન સાથે તે બહેરીનના મનામા પોર્ટ થી મુંબઈ માટે રવાના થઇ ચૂક્યું છે. જુઓ વિડિયો…

Join Our WhatsApp Community

મુંબઈ માં દુકાન ખોલવા સંદર્ભે જો તમને આ મેસેજ આવે તો સમજી લેજો કોઈ તમને ઉલ્લુ બનાવે છે…

 

Hezbollah Commander: ઇઝરાયલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાહનો અવ્વલ કમાન્ડર ઠાર; ‘આ’ દેશની મોસ્ટ-વોન્ટેડ યાદીમાં હતો સામેલ
Zohran Mamdani: ટ્રમ્પ-મમદાનીની બેઠક બાદ પણ તણાવ, મેયરે ટ્રમ્પ વિરુદ્ધ પોતાના જૂના નિવેદનનો કર્યો બચાવ.
Peshawar attack: પાકિસ્તાનના પેશાવરમાં મોટો આતંકી હુમલો: પોલીસ મુખ્યાલય ધમધમ્યું, અનેક ધમાકાના અવાજોથી વિસ્તારમાં હાહાકાર!
PM Narendra Modi: ભારત-ઇટાલી મૈત્રી: PM મોદી અને જ્યોર્જિયા મેલોની વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક, આ ગંભીર સમસ્યા વિરુદ્ધ મળીને લડવાનો સંકલ્પ
Exit mobile version