Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનને બ્રહ્મજ્ઞાન લાધ્યું- કહ્યું ભારત સાથે અમે શાંતિ ઇચ્છીએ છીએ- યુદ્ધનો તો સવાલ જ નથી

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાની પીએમ(Pakistani PM) શાહબાઝ શરીફે(Shahbaz Sharif) હવે શાંતિનો રાગ આલાપ્યો છે.

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ પ્રમાણે હાર્વર્ડ યુનિવર્સિટીના(Harvard University) વિદ્યાર્થીઓના એક ડેલિગેશન સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યુ કે, પાકિસ્તાન વાતચીતના માધ્યમથી ભારત સાથે સ્થાયી શાંતિ ઈચ્છે છે.

કારણ કે યુદ્ધ બેમાંથી એક પણ દેશ માટે કાશ્મીર મુદ્દો(Kashmir issue) હલ કરવા માટેનો વિકલ્પ નથી.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની આઝાદીના(Pakistan's independence) પણ 75 વર્ષ પૂરા થયા છે અને ઈકોનોમિસ્ટ મેગેઝિનમાં(Economist Magazine) પીએમ શરીફે એક લેખ પણ લખ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : આ તે કેવું આશ્ચર્ય- હરિયાણામાં એક યુવક પોતે જીવતો હોવાની કાનૂની લડાઈ લડી રહ્યો છે

Global Gold Market અધધ ૪૪,૦૦૦ કિલો ‘સોનું’ વેચાઈ ગયું… આસમાને પહોંચેલી કિંમતો વચ્ચે ભારતના આ મિત્ર દેશે રમી ‘મોટી રમત’, હવે આગળ શું થશે?
Why Israel Is Not Joining US Against Iran યુએસઈરાન જંગમાં ઈઝરાયલ કેમ છે ચૂપ? જાણો ઈઝરાયલની નવી ‘વેઇટ એન્ડ વોચ’ રણનીતિ
US Saudi Nuclear Deal વૈશ્વિક ચિંતા વધી યુએસસાઉદી પરમાણુ કરાર પર વિવાદ, યુરેનિયમ સંવર્ધનથી પરમાણુ હથિયારોનો ખતરો
Pakistan Demands Rupees From USA ઈરાન સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનની નવી ચાલ; એરસ્પેસ વપરાશના બદલામાં અમેરિકા પાસે બિલ ફાડ્યું…
Exit mobile version