Site icon News Continuous Bureau | Mumbai

અમેરિકન મેગેઝીનનો ચોંકાવનારો દાવો, ભારતીય પત્રકારની હત્યાનું પાપ તાલિબાનોએ કર્યું, પહેલા જીવતો પકડ્યો પછી ઘાતકી હત્યા કરી

ભારતના ફોટો-જર્નલિસ્ટ દાનિશ સિદ્દીકીના અફઘાનિસ્તાનમાં મૃત્યુના મામલામાં એક અમેરિકન મેગેઝિને એક નવો દાવો કર્યો છે. 

અમેરિકાની એક મેગેઝિનમાં પ્રકાશિત એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દાનિશ સિદ્દીકી ના તો અફઘાનિસ્તાનમાં ગોળીબારીમાં ફસાઇને માર્યો ગયો અને ના તો તે ઘટના દરમિયાન. પણ તાલિબાન તરફથી તેની ઓળખ પુષ્ટિ કર્યા બાદ ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી.

Join Our WhatsApp Channel

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે આ હુમલા દરમિયાન દાનિશ સિદ્દીકીને છરા લાગ્યા હતા અને તે અને તેની ટીમ એક સ્થાનિક મસ્જિદમાં ગયા હતા જ્યા તેને શરૂઆતની સારવાર મળી હતી. 

જોકે, જેવા જ આ સમાચાર ફેલાયા કે એક પત્રકાર મસ્જિદમાં છે, તાલિબાને હુમલો કર્યો હતો. સ્થાનિક તપાસથી ખબર પડી કે તાલિબાને દાનિશ સિદ્દીકીની હાજરીને કારણે મસ્જિદ પર હુમલો કર્યો હતો.

આ પહેલાં એવી માહિતી પ્રકાશમાં આવી હતી કે પુલિત્ઝર અવોર્ડ વિજેતા દાનિશની ગત 16 જુલાઈએ તાલિબાન અને અફઘાન સેનાની ક્રોસ ફાયરિંગમાં મૃત્યુ થયુ હતું. તે રોઇટર્સ તરફથી આ સંઘર્ષને કવર કરી રહ્યા હતા.  

સાવધાન! ઉત્તર મુંબઈ હજી કોરોનાના સકંજામાં, સૌથી વધુ ઍક્ટિવ કેસ આ ગુજરાતી વિસ્તારમાં નોંધાયા; જાણો વિગત

Europe Wildfires Emergency યુરોપિયન દેશોમાં જંગલો સળગી ઉઠતા ૩ લાખથી વધુ નાગરિકો ઘરવિહોણા, સ્પેનમાં કટોકટી જાહેર.
Middle East Indian Deaths ખાડીના દેશોમાંથી ચોંકાવનારા આંકડા છેલ્લા 3 વર્ષમાં અકુદરતી સંજોગોમાં ૮૦૦થી વધુ ભારતીયોના મૃત્યુ.
Indian Death on Ship જહાજ પર ભારતીય નાગરિકના મૃત્યુથી સરકાર એક્શનમાં, યુક્રેનના રાજદૂતને પાઠવ્યું સમન્સ; કરી તપાસની માંગ..
Cabinet Resuffle Speculations કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફારની અટકળો તેજ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે
Exit mobile version