Site icon News Continuous Bureau | Mumbai

શ્રીલંકામાં ફરી સંકટ- ઉગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે PM રાનિલ વિક્રમસિંઘે રાજીનામું આપ્યું- જાણો હવે કોણ બનશે દેશના આગામી રાષ્ટ્રપતિ

News Continuous Bureau | Mumbai 

શ્રીલંકા(Sri Lanka)માં લોકોના ઉગ્ર વિરોધ પ્રદર્શનની વચ્ચે પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે(Ranil Wickremesinghe) રાજીનામું (resign) આપવાની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Channel

પીએમ(PM) રાનિલ વિક્રમસિંઘે(Ranil Wickremesinghe)ના રાજીનામાની જાહેરાત બાદ હવે શ્રીલંકામાં સર્વપક્ષીય સરકાર રચાશે. 

મીડિયા રિપોર્ટ મુજબ આજે સાંજે પક્ષના નેતાઓની બેઠક દરમિયાન અનુરા કુમારાદિસનાયકેને દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવી શકે છે.

દરમિયાન શ્રીલંકામાં આર્થિક અને રાજકીય સંકટ ઘેરુ બની રહ્યું છે.

સરકારે અગમચેતીના પગલાં રુપે 15 જુલાઈ સુધી તમામ સ્કૂલો અને ચાર સ્ટેટ યુનિવર્સિટીઓને હંગામી ધોરણે બંધ કરી દીધી છે. 

આ સમાચાર પણ વાંચો : લંકામાં દહન- રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યા બાદ પ્રદર્શનકારીઓએ સ્વિમિંગ પૂલમાં માર્યા ધુબાકા-જુઓ વીડિયો- જાણો વિગતે 

Pakistan Energy Crisis। પાકિસ્તાન પર મોટું સંકટ! માત્ર એક અઠવાડિયાનું જ ઈંધણ બાકી, દેશમાં પેટ્રોલડીઝલની અછતનો ડર
USIran Relations| વૈશ્વિક અર્થતંત્ર પર સંકટના વાદળ! હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ઈરાનની મોટી શરતથી અમેરિકાની મુશ્કેલીઓ વધી, જાણો શું છે મામલો
Xi Jinping India Visit| ભારતચીન સંબંધો પર મોટું અપડેટ શી જિનપિંગની સંભવિત ભારત મુલાકાત શું બંને દેશો વચ્ચેની કડવાશ દૂર કરી શકશે?
Abbas Araghchi| શું મધ્યપૂર્વમાં કંઈક મોટું થવાનું છે? ઈરાનના વિદેશ મંત્રીની રશિયાપાકિસ્તાન વચ્ચે સતત દોડધામથી ગરમાયું વૈશ્વિક રાજકારણ
Exit mobile version