Site icon

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિનનું સૌથી મોટું એલાન, ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા કર્યો મોટો નિર્ણય

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,  

મુંબઈ, 05 માર્ચ, 2022,  

Join Our WhatsApp Community

શનિવાર,

રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં 10 દિવસથી ચાલતા આ યુદ્ધ વચ્ચે રશિયાએ સૌથી મોટો નિર્ણય લીધો છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ રશિયાએ યુક્રેનમાં યુદ્ધવિરામની જાહેરાત કરી છે.

રશિયાએ તેના નાગરિકોને સલામત કોરિડોર આપવાનું નક્કી કર્યું હોવાથી આ નિર્ણય આવ્યો છે. 

રશિયાનું કહેવું છે કે યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે.

રશિયા યુક્રેન યુદ્વ વચ્ચે પુતિનની ડિજિટલ 'એરસ્ટ્રાઈક', ફેક ન્યૂઝના કડક કાયદા પર પણ કર્યા હસ્તાક્ષર, આ પ્લેટફોર્મ્સ મુક્યો પ્રતિબંધ

PM Modi Israel Visit 2026: ‘પ્રિય મિત્ર મોદી…’ નેતન્યાહુના એક મેસેજે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું; ભારત-ઇઝરાયેલ સંબંધો નવી ઊંચાઈએ.
Mexico Violence: ‘એલ મેન્ચો’ના મોતથી મેક્સિકોમાં અરાજકતા, ભારતીયો માટે સુરક્ષા એડવાઇઝરી જાહેર; સ્થિતિ તંગ
Bangladesh PM Tarique Rahman: બાંગ્લાદેશમાં સૈન્ય અને રાજદ્વારી ફેરબદલ! PM તારિક રહેમાને ભારતમાં તૈનાત સુરક્ષા સલાહકારને અચાનક કેમ બોલાવ્યા પરત? જાણો અંદરની વિગત.
Sharad Pawar Rajya Sabha 2026: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો વળાંક! શરદ પવારની સંસદીય ઇનિંગ ચાલુ રહેશે; કોંગ્રેસના સપોર્ટથી રાજ્યસભાના ગણિતમાં મોટો ફેરફાર..
Exit mobile version