Site icon News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીની હત્યાની ફિરાકમાં છે રૂસ, આટલા આતંકીઓ મોકલી દીધા, યુક્રેની રાષ્ટ્રપતિના દાવાથી ખળભળાટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,

Join Our WhatsApp Channel

સોમવાર,

યુક્રેન રશિયા યુદ્ધનો પાંચમો દિવસ છે અને રશિયન સૈનિકો દ્વારા આક્રમણ યથાવત છે 

આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિએ ઝેલેન્સ્કીએ રશિયા પર મોટો આક્ષેપ લગાવતા કહ્યુ છે કે, રશિયા તેમની હત્યા કરવા માંગે છે

એટલું જ નહીં 400 જેટલા આતંકીઓને કીવ પણ મોકલ્યાનો દાવો યુક્રેનના રાષ્ટ્રપતિએ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ તેમણે પોતાને રશિયાને પહેલું નિશાન ગણાવ્યું છે.

ભીષણ યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન, કહ્યું- આગામી આટલા કલાક ખૂબ જ પડકારજનક…

US Iran Relations હોર્મુઝની સામુદ્રધુની, આર્થિક પ્રતિબંધો અને પરમાણુ હથિયાર; અમેરિકા પાસે આખરે શું ઈચ્છે છે ઈરાન?
USIsrael relations strained ટ્રમ્પ અને વેન્સના કડક વલણથી ઈઝરાયલ નારાજ, બેન્જામિન નેતન્યાહૂની ખુલ્લી ચેતવણી
India Ranks 127th In Global Peace Index 2026 Reports વૈશ્વિક શાંતિ સૂચકાંકમાં ભારત ૧૨૭મા ક્રમે, પાકિસ્તાન અને અમેરિકાની સ્થિતિ વધુ ખરાબ
Nirav Modi UK Court Order ભગોડા હીરા કારોબારી નીરવ મોદીને બ્રિટિશ કોર્ટનો મોટો ઝટકો, બેંક ફ્રોડ કેસમાં ૧૦૦ કરોડથી વધુ ચૂકવવાનો આદેશ
Exit mobile version