Site icon News Continuous Bureau | Mumbai

યુદ્ધ વચ્ચે યુક્રેને કર્યો મોટો દાવો, કહ્યું- યુદ્ધમાં અસફળતાથી રાષ્ટ્રપતિ પુતિન નારાજ; કરી આ મોટી કાર્યવાહી

News Continuous Bureau | Mumbai

રશિયા અને યુક્રેન વચ્ચે શરુ થયેલા યુદ્ધને 15 દિવસ થઈ ચુક્યા છે. 

Join Our WhatsApp Channel

યુક્રેન આ યુદ્ધમાં રશિયાને જબરદસ્ત ટક્કર આપી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. 

આ સ્થિતિ વચ્ચે યુક્રેને દાવો કર્યો છે કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રશિયાની સેનાના 8 ટોચના અધિકારીઓને હટાવી દીધા છે. 

યુક્રેને કહ્યું છે કે, પુતિને પોતાની આર્મીના 8 ટોચના અધિકારીઓને એટલા માટે હટાવ્યા છે કે, રશિયાની ખુફિયા એજન્સી એફએસબી યુક્રેન માટે સારી રણનીતિ નથી બનાવી શકી. 

સાથે જ અંદરની ખુફિયા જાણકારી પણ નથી મેળવી શકી. 

જો કે, રશિયાએ આ કાર્યવાહીની પુષ્ટી નથી કરી પણ બ્રિટનના કેટલાક એક્સપર્ટ યુક્રેનના આ દાવાને સાચો ગણાવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  યુક્રેનનાં આ શહેર પર ફાઇનલ એટેક કરવાની ફિરાકમાં રશિયા, ટેન્ક-એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલો સહિત ઘાતક હથિયારોથી હુમલા વધાર્યા

Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
Donald Trump Iran Nuclear Claim ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો ઈરાનની પરમાણુ અને મિસાઈલ શક્તિ લગભગ નષ્ટ, હવે ન્યુક્લિયર હથિયાર બનાવવાની સ્થિતિમાં નથી તેહરાન
R Praggnanandhaa પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ નોર્વે ચેસ ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય બન્યો, દિગ્ગજ મેગ્નસ કાર્લસનને બે વાર હરાવી મેળવી ઐતિહાસિક સિદ્ધિ
Putin hails India ties વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો! પુતિને કહ્યું પીએમ મોદીને ડરાવવા કે ઝુકાવવા એ અમેરિકાના વશની વાત નથી.
Exit mobile version