Site icon

તબલીગી જમાત પર સાઉદી અરેબિયાએ પ્રતિબંધ મૂકી દીધોઃ તેને આતંકવાદનો દરવાજો અને સમાજ માટે જોખમી ગણાવ્યું. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ. 11 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

શનિવાર

સાઉદી અરેબિયાની સરકારે પોતાના દેશમાં સુન્ની ઈસ્લામિક ઓર્ગનાઈઝેશનની તબલીગી જમાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલું જ નહીં પણ તેને 'આતંકવાદનો દરવાજો' પણ ગણાવ્યો હતો. સરકારે દેશની તમામ મસ્જિદના ઉપદેશકો, મૌલવીને આવતા શુક્રવારે નાગરિકોને તબલીગી જમાત વિશે ચેતવણી આપવાનો આદેશ પણ આપ્યો છે.

સાઉદી અરેબિયાના મિનિસ્ટ્રી ઓફ ઇસ્લામિક અફેર દ્વારા તેને લઈને સોશિયલ મીડિયા પર ટ્વીટ પણ કરવામાં આવી હતી. જેમાં તમામ મસ્જિદને શુક્રવારે તાત્કાલિક નમાજનું આયોજન કરવું અને નાગરિકોને તબલીગી જમાત અને દા’વા ગ્રુપ જેને અલ હબાબ પણ કહેવામાં આવે છે, તેના પર મૂકવામાં આવેલા પ્રતિબંધ વિશે જાણ કરવાનું કહેવામાં આવ્યું હતું.

વાહ શું વાત છે. અમેરિકામાં ૨ લાખ ભારતીયોને વોટ આપવાનો અધિકાર મળ્યો

સરકારે તમામ મસ્જિદના ઉપદેશ, મૌલવીઓને તબલીગી જમાતે શું ભૂલ કરી હતી, તેને વિશે નાગરિકોને જાણ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. આ ગ્રુપ સમાજ માટે કેટલુ જોખમી છે અને તે આંતકવાદના દરવાજા સમાન હોવાનું લોકોને સમજાવવાનું પણ કહેવામાં આવ્યું છે.

Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Exit mobile version