Site icon

તબલીગી જમાત પર સાઉદી અરેબિયાએ પ્રતિબંધ મૂકી દીધોઃ તેને આતંકવાદનો દરવાજો અને સમાજ માટે જોખમી ગણાવ્યું. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ. 11 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

શનિવાર

સાઉદી અરેબિયાની સરકારે પોતાના દેશમાં સુન્ની ઈસ્લામિક ઓર્ગનાઈઝેશનની તબલીગી જમાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. એટલું જ નહીં પણ તેને 'આતંકવાદનો દરવાજો' પણ ગણાવ્યો હતો. સરકારે દેશની તમામ મસ્જિદના ઉપદેશકો, મૌલવીને આવતા શુક્રવારે નાગરિકોને તબલીગી જમાત વિશે ચેતવણી આપવાનો આદેશ પણ આપ્યો છે.

સાઉદી અરેબિયાના મિનિસ્ટ્રી ઓફ ઇસ્લામિક અફેર દ્વારા તેને લઈને સોશિયલ મીડિયા પર ટ્વીટ પણ કરવામાં આવી હતી. જેમાં તમામ મસ્જિદને શુક્રવારે તાત્કાલિક નમાજનું આયોજન કરવું અને નાગરિકોને તબલીગી જમાત અને દા’વા ગ્રુપ જેને અલ હબાબ પણ કહેવામાં આવે છે, તેના પર મૂકવામાં આવેલા પ્રતિબંધ વિશે જાણ કરવાનું કહેવામાં આવ્યું હતું.

વાહ શું વાત છે. અમેરિકામાં ૨ લાખ ભારતીયોને વોટ આપવાનો અધિકાર મળ્યો

સરકારે તમામ મસ્જિદના ઉપદેશ, મૌલવીઓને તબલીગી જમાતે શું ભૂલ કરી હતી, તેને વિશે નાગરિકોને જાણ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. આ ગ્રુપ સમાજ માટે કેટલુ જોખમી છે અને તે આંતકવાદના દરવાજા સમાન હોવાનું લોકોને સમજાવવાનું પણ કહેવામાં આવ્યું છે.

US India Tariff Deal: ભારતીય નિકાસકારોની લોટરી લાગી! ટ્રમ્પે ટેરિફ ઘટાડીને 10% કરી, અમેરિકામાં મેડ-ઈન-ઈન્ડિયા વસ્તુઓ વેચવી હવે થશે સસ્તી..
PM Modi Israel Visit: ડ્રેગન અને પાકિસ્તાનની ઊંઘ ઉડશે! ઇઝરાયેલ સાથે અત્યાધુનિક લેઝર ટેકનોલોજીનો સોદો કરશે ભારત; પીએમ મોદીનો માસ્ટરપ્લાન
Viral Video: ‘બોર્ડ ઓફ પીસ’ માં ડ્રામા! ટ્રમ્પના ઈશારે શહબાઝ શરીફની એક્શન કેમેરામાં કેદ, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપ..
Donald Trump: શું ટ્રમ્પના કારણે અટક્યું હતું ભારત-પાકિસ્તાનનું મહાયુદ્ધ? ૨૦૦% ટેરિફની ધમકી અને ૧૧ જેટ તોડી પડાયાના દાવા પાછળનું શું છે સત્ય?.
Exit mobile version