Site icon

આખરે પાકિસ્તાને બ્રહ્મજ્ઞાન લાધ્યુ: કહ્યું કાશ્મીરથી ધારા 370 ખસેડવી એ ભારતનો આંતરિક મુદ્દો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા ના મુદ્દાને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો છે. તેમણે સમા ટીવીને આપેલા ઇન્ટરવ્યૂ આપવા જણાવ્યું કે કાશ્મીરમાંથી ધારા 370 ખસેડવાના કારણે પાકિસ્તાનને કોઈ તકલીફ નથી. પાકિસ્તાન ને માત્ર ધારા 35a થી તકલીફ છે. કારણ કે આ ધારાને કારણે કાશ્મીર પોતાની આઇડેન્ટિટી ગુમાવી દેશે અને ત્યાં ઘણા મોટા બદલાવ આવશે.

Join Our WhatsApp Community

પાંચ વર્ષના આ બાળકની બુદ્ધિશક્તિ જોઈ તમે દંગ રહી જશો! ગણિતના ઘડિયા કડકડાટ બોલે છે…

તેમણે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ રીતે સક્ષમ દેશ છે અને આથી આ બંને દેશ વચ્ચે ચર્ચા સિવાય  બીજો કોઈ માર્ગ બચતો નથી.
આમ કાશ્મીરમાંથી ધારા 370 ખસ્યા ના ૨૧ મહિના પછી પાકિસ્તાને તે આ બાબતે કુણૂ વલણ લીધું છે.

Chabahar Port: ચાબહાર પર અમેરિકાના નિર્ણયથી ભારતને મોટું નુકસાન, આ યોજનાઓ પર લાગશે બ્રેક.
Pakistan: શું પાકિસ્તાન પોતાની પરમાણુ શક્તિ સાઉદી અરબને આપશે? સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહી આવી વાત
Donald Trump: H-1B વિઝા માટે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, અરજી ફી માં કર્યો અધધ આટલો વધારો
Donald Trump Statement: ટ્રમ્પના ‘બગ્રામ એરબેસ’ પ્લાનથી વધ્યો તણાવ, ચીન અને તાલિબાને આપી આવી પ્રતિક્રિયા
Exit mobile version