Site icon

આખરે પાકિસ્તાને બ્રહ્મજ્ઞાન લાધ્યુ: કહ્યું કાશ્મીરથી ધારા 370 ખસેડવી એ ભારતનો આંતરિક મુદ્દો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા ના મુદ્દાને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો છે. તેમણે સમા ટીવીને આપેલા ઇન્ટરવ્યૂ આપવા જણાવ્યું કે કાશ્મીરમાંથી ધારા 370 ખસેડવાના કારણે પાકિસ્તાનને કોઈ તકલીફ નથી. પાકિસ્તાન ને માત્ર ધારા 35a થી તકલીફ છે. કારણ કે આ ધારાને કારણે કાશ્મીર પોતાની આઇડેન્ટિટી ગુમાવી દેશે અને ત્યાં ઘણા મોટા બદલાવ આવશે.

Join Our WhatsApp Community

પાંચ વર્ષના આ બાળકની બુદ્ધિશક્તિ જોઈ તમે દંગ રહી જશો! ગણિતના ઘડિયા કડકડાટ બોલે છે…

તેમણે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ રીતે સક્ષમ દેશ છે અને આથી આ બંને દેશ વચ્ચે ચર્ચા સિવાય  બીજો કોઈ માર્ગ બચતો નથી.
આમ કાશ્મીરમાંથી ધારા 370 ખસ્યા ના ૨૧ મહિના પછી પાકિસ્તાને તે આ બાબતે કુણૂ વલણ લીધું છે.

Trump’s Next Target Diego Garcia: ગ્રીનલેન્ડ બાદ ટ્રમ્પની નજર હિંદ મહાસાગરના વ્યૂહાત્મક ટાપુ પર; ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીમાં આવશે મોટો ઉછાળો
India-EU Strategic Partnership: ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યાપારિક મજબૂતી; કેમ દુનિયા માટે ભારત હવે ‘અનિવાર્ય’ છે, જાણો વિગતે.
India-US Trade Deal Impact: ટ્રમ્પના એક નિવેદનથી ભારતીય બજારોમાં આવશે સુનામી! ભારત-અમેરિકા વ્યાપાર કરારના સંકેતથી આ 5 સેક્ટર્સના શેરોમાં લાગશે અપર સર્કિટ
Trump Greenland Mission: ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પનો ગ્રીનલેન્ડ પર નવો દાવ; જાણો શું છે અમેરિકાનું ‘શાંતિ સૂત્ર’ અને કેમ આ ટાપુ પર છે ટ્રમ્પની નજર’.
Exit mobile version