Site icon News Continuous Bureau | Mumbai

આખરે પાકિસ્તાને બ્રહ્મજ્ઞાન લાધ્યુ: કહ્યું કાશ્મીરથી ધારા 370 ખસેડવી એ ભારતનો આંતરિક મુદ્દો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૮ મે 2021
શનિવાર

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા ના મુદ્દાને ભારતનો આંતરિક મુદ્દો ગણાવ્યો છે. તેમણે સમા ટીવીને આપેલા ઇન્ટરવ્યૂ આપવા જણાવ્યું કે કાશ્મીરમાંથી ધારા 370 ખસેડવાના કારણે પાકિસ્તાનને કોઈ તકલીફ નથી. પાકિસ્તાન ને માત્ર ધારા 35a થી તકલીફ છે. કારણ કે આ ધારાને કારણે કાશ્મીર પોતાની આઇડેન્ટિટી ગુમાવી દેશે અને ત્યાં ઘણા મોટા બદલાવ આવશે.

Join Our WhatsApp Channel

પાંચ વર્ષના આ બાળકની બુદ્ધિશક્તિ જોઈ તમે દંગ રહી જશો! ગણિતના ઘડિયા કડકડાટ બોલે છે…

તેમણે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ રીતે સક્ષમ દેશ છે અને આથી આ બંને દેશ વચ્ચે ચર્ચા સિવાય  બીજો કોઈ માર્ગ બચતો નથી.
આમ કાશ્મીરમાંથી ધારા 370 ખસ્યા ના ૨૧ મહિના પછી પાકિસ્તાને તે આ બાબતે કુણૂ વલણ લીધું છે.

IndiaUS Trade Deal 2026 Updates। ભારતઅમેરિકા ટ્રેડ ડીલ ટ્રમ્પના મંત્રી ક્રિસ્ટોફર લેન્ડોએ ભારતના કર્યા ભરપેટ વખાણ, વ્યાપાર સમજૂતી પર આપ્યું મોટું નિવેદન
Donald Trump Halt Project Freedom| અમેરિકાએ ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ પર લગાવી કામચલાઉ બ્રેક, ઈરાન સાથે સમજૂતીની આશામાં ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું પગલું
UAE Iran Drone Attack 2026|UAE હુમલામાં ૩ ભારતીયો ઘાયલ; PM મોદીએ ઈરાનની કરી ઝાટકણી
Middle East Crisis| હોર્મુઝમાં અમેરિકાનો મોટો પ્રહાર, ૫ના મોત; હવે UAE પણ બન્યું નિશાન? જાણો મિડલ ઇસ્ટની સ્થિતિ
Exit mobile version