Site icon

શ્રીલંકામાં ફરી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, નવી સરકારે દેશમાં આટલા કલાક માટે લાદ્યો કર્ફ્યુ.. જાણો વિગતે   

News Continuous Bureau | Mumbai 

આઝાદી પછીની સૌથી મોટી આર્થિક તંગીનો સામનો કરી રહેલા શ્રીલંકાની(Srilanka) પરિસ્થિતિ બગડતી જાય છે.

Join Our WhatsApp Community

શ્રીલંકામાં વધતા રાજકીય(Political crisis) અને આર્થિક સંકટ(Financial Crisis) વચ્ચે સરકારે દેશવ્યાપી કર્ફ્યુ(Nationwide Curfew) લાગુ કર્યો છે.

દેશવ્યાપી કર્ફ્યુ સોમવારે રાત્રે 8 વાગ્યાથી મંગળવારે સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે. 

શ્રીલંકામાં સરકાર તરફી અને સરકાર વિરોધી વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણો(Violent clashes) જોવા મળ્યા પછી આ જાહેરાત કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિના(President) મીડિયા વિભાગે આ માહિતી આપી છે.  

ઉલેખનીય છે કે જનતાના ઉગ્ર વિરોધના પગલે દેશના વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેએ(Prime Minister Mahinda Rajapaksa) પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનનું વિચિત્ર નિવેદન – ‘આ લોકોને સત્તા આપવા કરતાં સારું થાત કે કોઈએ દેશ પર એટમ બોમ્બ નાખ્યો હોત… જાણો વિગતે 

US India Tariff Deal: ભારતીય નિકાસકારોની લોટરી લાગી! ટ્રમ્પે ટેરિફ ઘટાડીને 10% કરી, અમેરિકામાં મેડ-ઈન-ઈન્ડિયા વસ્તુઓ વેચવી હવે થશે સસ્તી..
PM Modi Israel Visit: ડ્રેગન અને પાકિસ્તાનની ઊંઘ ઉડશે! ઇઝરાયેલ સાથે અત્યાધુનિક લેઝર ટેકનોલોજીનો સોદો કરશે ભારત; પીએમ મોદીનો માસ્ટરપ્લાન
Viral Video: ‘બોર્ડ ઓફ પીસ’ માં ડ્રામા! ટ્રમ્પના ઈશારે શહબાઝ શરીફની એક્શન કેમેરામાં કેદ, જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ ક્લિપ..
Donald Trump: શું ટ્રમ્પના કારણે અટક્યું હતું ભારત-પાકિસ્તાનનું મહાયુદ્ધ? ૨૦૦% ટેરિફની ધમકી અને ૧૧ જેટ તોડી પડાયાના દાવા પાછળનું શું છે સત્ય?.
Exit mobile version