Site icon News Continuous Bureau | Mumbai

તુર્કીમાં આવવાનો છે વિનાશકારી ભૂકંપ.. આમને પહેલેથી જ ખબર હતી. આવી રીતના આપ્યું હતું એલર્ટ.. જુઓ વીડિયો 

Turkey Video shows birds flying chaotically just before earthquake- WATCH

તુર્કીમાં આવવાનો છે વિનાશકારી ભૂકંપ.. આમને પહેલેથી જ ખબર હતી. આવી રીતના આપ્યું હતું એલર્ટ.. જુઓ વીડિયો

News Continuous Bureau | Mumbai

વિશ્વ હાલમાં ઈતિહાસની સૌથી મોટી પ્રાકૃતિક દુર્ઘટનાનું સાક્ષી બન્યું છે. તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપને કારણે આખી દુનિયાના ચોંકી ઉઠી છે. ભૂકંપના કારણે મૃતકોની સંખ્યા હજુ વધવાની સંભાવના છે. બચાવકર્તાઓ હજારો ઇમારતોના કાટમાળમાં દબાયેલા લોકોને શોધવાનું કામ કરી રહ્યા છે. વિશ્વભરના દેશોએ બચાવ અને રાહત કામગીરીમાં મદદ માટે ટીમો મોકલી છે. દરમિયાન ભૂકંપ બાદના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.

Join Our WhatsApp Channel

હાલમાં તુર્કીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ પહેલા આ પક્ષીઓએ પોતાનું રહેઠાણ છોડી દીધું હતું અને આકાશમાં આમતેમ ફરવા લાગ્યા હતા. તો શું પ્રાણીઓ અને પક્ષીઓને ભૂકંપ વિશે અગાઉથી જ ખબર પડી જાય છે. શું આ બાબતમાં કોઈ સત્ય છે? ચાલો આજે તમને આ રહસ્ય વિશે જણાવીએ.

આ સમાચાર પણ વાંચો : Business / ભારત-પાકિસ્તાન વચ્ચે અબજો ડોલરનો થયો વેપાર, સરકારે આપી જાણકાર

જ્યોતિષના મતે આ વાત સાચી છે. પશુ-પક્ષીઓ એવા જીવ હોય છે જેમને ભૂકંપ જેવી કુદરતી આફતોનો અદાજ પહેલા જ આવી જાય છે. આનું કારણ જમીનની નીચેથી ભૂકંપના શોક વેવ પહેલા એક નીચી ફ્રીક્વેન્સી ધ્વનિ તરંગો છે. આ નીચી ફ્રીક્વેન્સી ધ્વનિ તરંગોને માણસો સાંભળી શકતા નથી. પશુ-પક્ષીઓ માટે આ તરંગો ડરામણા અવાજ જેવો હોય છે, તેથી જ તેઓ દુર્ઘટના પહેલા વિચિત્ર હરકતો કરવા લાગે છે.
Kenya Orders Tata Chemicals To Exit ‘બોરીબિસ્તરા બાંધો અને નીકળો’ આ દેશ ના પ્રેસિડેન્ટે ટાટા ગ્રુપની સદી જૂની કંપનીને કામકાજ રોકવા ફરમાન કર્યું
Trump Top 35 Leaders List ટ્રમ્પમોદી મિત્રતાનો નવો પુરાવો યુએસ રાજદૂત ગોરે કહ્યું ‘ટ્રમ્પની 35 સૌથી ખાસ લોકોની યાદીમાં મોદી ટોપ પર હશે’
Extreme El Nino 2027 Warning 1000 વર્ષનો રેકોર્ડ તૂટશે ‘ગોડઝિલા અલ નીનો’ પૃથ્વીને ભઠ્ઠીની જેમ તપાવશે, 2027 બનશે ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ!
India Ready to Help End Ukraine Russia War વૈશ્વિક મંચ પર ભારતની મોટી પહેલ એસ. જયશંકરે કહ્યું યુક્રેનરશિયા યુદ્ધ પૂરું કરાવવા માટે ભારત તૈયાર
Exit mobile version