Site icon

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે ફોન પર વાત થઈ. જાણો ભારતનો સંદેશ. 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,         

Join Our WhatsApp Community

શુક્રવાર

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વ્લાદીમીર પુતીન વચ્ચે ફોન પર ચર્ચા થઈ છે. 

આ ચર્ચા આશરે 25 મિનિટ ચાલી. તેમજ ભારતે યુદ્ધ સંદર્ભે કહ્યું કે યુદ્ધએ વિકલ્પ નથી. ચર્ચાથી વિવાદનો ઉકેલ આવવો જોઈએ. 

ભારતે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા પર ભાર મૂક્યો. 

ચર્ચાના અંતે બંને દેશો અનેક મુદ્દે સહમત થયા હતાં.

કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકર, POCSO એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો કેસ; જાણો શું છે સમગ્ર મામલો
 

Donald Trump: પુતિનનો મોટો સંકેત: ટ્રમ્પના ૨૮-પોઇન્ટ પીસ પ્લાન પર રશિયન રાષ્ટ્રપતિએ આપી લીલી ઝંડી, યુદ્ધ સમાપ્તિની આશા
Donald Trump: રાજકીય ડ્રામા: ટ્રમ્પ અને મમદાની વચ્ચે ‘ફાસિસ્ટ vs જિહાદી’ની લડાઈ! આકરા આરોપો બાદ બંનેના બદલાયા સૂર
Bangladesh Earthquake: ધરતી ધ્રૂજી! બાંગ્લાદેશમાં વિનાશકારી ભૂકંપ, મૃત્યુઆંક વધવાની ભીતિ; ભારતમાં લોકો ઘરોમાંથી બહાર દોડ્યા.
Jr. Trump: ટ્રમ્પ જુનિયરનો ભારત પ્રવાસ: અમેરિકન અબજોપતિ રામા રાજુ મંતેનાના પુત્રી નેત્રા મંતેના અને વંશી ગડિરાજુના શાહી લગ્નમાં ઉદયપુરમાં આપશે હાજરી.
Exit mobile version